Kumkum mandir: કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતી ઉજવાઈ.

Kumkum mandir: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ … Read More

કુમકુમ મંદિર દ્રારા વચનામૃત ગ્રંથની ર૦૧ મી જયંતી ઉજવાશે.

વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવશે. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે. વચનામૃત ગ્રંથ ઉપર ડોક્યુમેન્ટરી તૈયાર કરીને દર્શાવવામાં … Read More

કુમકુમ મંદિર દ્રારા શ્રી ગોપાળાનંદ સ્વામીનો ૨૧૩મો દીક્ષાદિન ઉજવાશે.

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: તા. ૮ – ૧ર – ર૦ર૦ ને મંગળવાર ના રોજ કારતક વદ – આઠમ ના રોજ સ્વંય શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌના ઉપરી તરીકે સ્થાપેલ … Read More

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો: સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો. કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્‌ગુરુ સ્વામીજીએ ૧૦૦ મા વર્ષે પણ સ્વંય પારાયણનું વાંચન કર્યું. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વસ્થ દીઘાયુ … Read More

કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવ નો પ્રારંભ..

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યા. … Read More

કુમકુમ મંદિર દ્રારા શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી.

કુમકુમ મંદિર દ્રારા શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી. શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી કરવામાં આવી. અમદાવાદ, ૦૧ નવેમ્બર: … Read More

આનંદપ્રિયદાસજી સ્વામીનો શરદ્પૂણિમાએ ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે.

શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે. “” માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપશે.”” કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. ર૧ … Read More