સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા

તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા સુરત, ૧૭ ઓક્ટોબર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા … Read More

પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના અધિકારી-કર્મચારીઓએ કોરોના જાગૃત્તિ અંગે સામૂહિક શપથ લીધા

સુરત, ગુરૂવારઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં ‘ચાલો, આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ..’મંત્ર સાથે ગુજરાત રાજ્ય એક બની કોરોના સામે જંગ લડી જનજાગૃતિ થકી કોરોનાને હરાવવા સતત ઘનિષ્ઠ પ્રયાસ કરી … Read More