કોવીડ-૧૯ હોસ્પિટલને જંતુમુક્ત રાખવા રોજ ૪ વખત કરાઈ છે સૅનેટાઇઝ

ફલૂ, ઓપીડી, તમામ વોર્ડ, લોબી, લિફ્ટ અને ઓફિસને સ્પ્રે કરી સંક્ર્મણ અટકાવવા રાખવામાં આવે છે ખાસ તકેદારી અહેવાલ: રાજકુમાર,,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર: જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવે છે તે રાજકોટ સિવિલ કોવીડ … Read More

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે-શિક્ષણમંત્રીશ્રી ગાંધીનગર,૧૮ સપ્ટેમ્બર:શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી … Read More

શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય

“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા … Read More

રાજકોટ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમના ૪૩ બાળકો તેમજ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાયો

પોઝીટીવ આવેલા ૨૦ બાળકો કોવિડ કેર સેન્ટર ખાતે સઘન સારવાર બાદ કોરોના મૂક્ત બન્યા અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર : જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૬ હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને સમગ્ર સૌરાષ્ટ્ર … Read More

આત્મનિર્ભર પરીવાર થકી આત્મનિર્ભર ભારત બનવા અગ્રેસર બનતું ગુજરાત દેશનું પ્રથમ રાજય

“એક લાખ મહિલા જુથોને આર્થિક પ્રવૃતિ માટે રૂા. ૧ લાખની વ્યાજરહિત લોન આપી ૧૦ લાખ પરિવારોને આત્મનિર્ભર બનાવવાની પહેલ માત્ર ગુજરાત રાજયમાં કરાઇ છે.” :ચેરમેનશ્રી, ડો. ભરત બોધરા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ … Read More

कोसी रेल महासेतु को राष्ट्र को समर्पित करने के अवसर पर प्रधानमंत्री का सम्‍बोधन

18 SEP 2020 by PIB Delhi बिहार के राज्यपाल श्री फागू चौहान जी, बिहार के मुख्यमंत्री श्री नीतीश कुमार जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी श्री पीयूष गोयल जी, श्री रविशंकर प्रसाद जी, श्री गिरिराज सिंह जी, श्री नित्यानंद राय जी, सुश्री देवाश्री चौधरी जी, बिहार के उप-मुख्यमंत्री सुशील कुमार मोदी जी, अन्य मंत्रीगण, सांसद और विधायक गण और तकनीक के माध्यम से जुड़े बिहार के मेरे भाइयों और बहनों ! साथियों, आज बिहार में रेल कनेक्टिविटी के क्षेत्र में नया इतिहास रचा गया है। कोसी महासेतु और किउल ब्रिज के साथ ही बिहार में रेल यातायात, रेलवे के बिजलीकरण और रेलवे में मेक इन इंडिया को बढ़ावा देने, नए रोज़गार पैदा करने वाले एक दर्जन प्रोजेक्ट्स का आज लोकार्पण और शुभारंभ हुआ है। लगभग 3 हज़ार करोड़ रुपए के इन प्रोजेक्ट्स से बिहार का रेल नेटवर्क तो सशक्त होगा ही, पश्चिम बंगाल और पूर्वी भारत की … Read More

देश में यूरिया की कोई कमी नहीं : श्री गौड़ा

18 SEP 2020 by PIB Delhi रसायन एवं उर्वरक मंत्री श्री डीवी सदानंद गौड़ा ने आज एक लिखित जवाब में राज्यसभा को सूचित किया कि भारत सरकार ने उर्वरक को … Read More

‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું બે દિવસમાં ૩૫૫ લોકોએ રકતદાન કર્યું – ચાર દિવસમાં ૧૫૦૦ યુનિટ રકત એકત્ર … Read More

રાજગરી ગામે સખીમંડળની બહેનો માટે ઓર્ગેનિક ખેતી વિષયક માર્ગદર્શન શિબિર યોજાઈ

સુરત, ૧૮ સપ્ટેમ્બર: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના સહયોગથી અદાણી ફાઉન્ડેશન,હજીરા એકમ દ્વારા ચોર્યાસી તાલુકાના હજીરા કાંઠા વિસ્તારના રાજગિરી ગામે સખી મંડળની બહેનોને ઓર્ગેનિક … Read More

સુશાંતસિંહ રાજપૂતના મીણના સ્ટેચ્યૂની તસવીરો,બંગાળના આર્ટિસ્ટે બનાવ્યું સ્ટેચ્યૂ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૮ સપ્ટેમ્બર:બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેમના પ્રશંસકો હજુ પણ શોકમગ્ન છે, દેશભરમાં હજુ પણ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેતા … Read More