અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

લોક પ્રશ્નોને રજૂ કરવા માટે પંદર દિવસનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી નો સરકાર દ્વારા અસ્વીકાર:પરેશ ધાનાણી

કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય સેવાઓમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું સત્ર બોલાવવાની માંગણીનો સરકાર … Read More

જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ

જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા ચકચારી પ્રકરણમાં રાજકોટ આરઆર સેલ અને જામનગર એલસીબી ની મહત્વની કામગીરી ફાયરિંગ કેસ ના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ કરી ૩ પિસ્ટલ કબજે કરાઈ: … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

યોગ ક્લાસમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગની તાલીમ પામેલા યુવા યોગ ટ્રેર્નસોને સ્વરોજગારી મળે અને યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુસર યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા … Read More

વડાપ્રધાન મોદીના જન્મ દિવસે સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલમાં સાધન સહાય અર્પણ કરાયા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ખાસ કરીને સેવા પ્રકલ્પોથી ઉજવણી કરવા દેશભરમા વિવિધ સેવા કાર્યો “સેવા સપ્તાહ ” અંતર્ગત યોજાઇ … Read More

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ વિનામૂલ્યે માસ્ક વિતરણ

શાકભાજીના વેપારીએ માસ્ક પહેર્યા વિના વેપાર-ધંધા ચાલુ નહીં રાખવા સૂચના અપાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કેટલાક શાકભાજીના વિક્રેતાઓ અથવા અન્ય લારીવાળાઓ માસ્ક પહેર્યા વિના વેપાર ધંધા … Read More

છોટી કાશીમાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસનો ધાર્મિક ઉલાસ સાથે પ્રારંભ

જામનગરના પુરુષોત્તમજી ના મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનાર્થીઓને ગોરમાં પૂજન કર્યું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ચંદ્ર વર્ષમાં ૩૬ મહિના અને ૧૨ દિવસ બાદ એક મહિનો ઉમેરાય છે જે … Read More

જેતપુર ખાતે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો

રાજકોટ, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજયભરની મહિલાઓની આત્મનિર્ભરતા  માટે એક આગવા કદમ સાથે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નો શુભારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઇ-લોન્ચિંગ થી … Read More

જામનગર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીશ્રી દ્વારા‌ ઇ-લોકાર્પણ કરાયું

પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ માં સાત સ્વસહાય જુથો સાથે બેંકોએ એમ.ઓ.યુ કર્યા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું આજ રોજ … Read More