ખાનગીબેન્ક માં નિયમ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકાના કરોડો રૂપિયા રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર નો આક્ષેપ….

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ જામનગર મહાનગરપાલિકાના શાસકજૂથના જ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જ્યેન્દ્રસિંહ એ મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ ને પત્ર લખી મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો … Read More

मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’

बारहवीं में 98 फीसदी को शत-प्रतिशत करने की तैयारी शुरू उपमुख्यमंत्री मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’ असफलता कोई … Read More

मुख्यमंत्री अरविंद केजरीवाल ने पुर्नविकसित की जा रही चांदनी चौक की मुख्य सड़क का किया निरीक्षण

मुख्यमंत्री अरविंद केजरीवाल के साथ शहरी विकास मंत्री सतेंद्र जैन और संबंधित अधिकारी भी मौजूद रहे चांदनी चौक का इलाका ऐतिहासिक है, पूरे इलाको बहुत ही खूबसूरत बनाया जा रहा … Read More

स्वदेशी स्तर पर उत्पादन को बढ़ावा देने के लिए सरकार उर्वरक उद्योग को प्रोत्साहित करने के कदम उठा रही है

23 JUL 2020 by PIB Delhi केन्द्रीय रसायन और उर्वरक मंत्री श्री डी. वी. सदानंद गौड़ा ने कहा कि सरकार ने बुवाई के मौसम में किसानों को पर्याप्त मात्रा में … Read More

પશ્ચિમ રેલ્વે પર ગુડ્ઝ ટ્રાફિક વધારવા માટે મલ્ટિ-ડિસિપ્લિનરી બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની રચના

અમદાવાદ, ૨૩ જુલાઈ ૨૦૨૦ રેલ્વે બોર્ડની માર્ગદર્શિકા મુજબ અને ભારતીય રેલ્વે દ્વારા ગુડ્ઝ ટ્રાફિક વધારવાના વિચાર સાથે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે પશ્ચિમ રેલ્વેના ઝોનલ હેડક્વાર્ટર અને વિભાગીય … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૭૮ નવા દર્દીઓ નોંધાયા ૭૧૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત બારમાં ક્રમે ૧૨,૩૪૮ એક્ટિવ દર્દીઓ સાથે ગુજરાત દેશમાં આઠમાં ક્રમે ગાંધીનગર, ૨૩ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. … Read More

વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી

ઓનલાઇન શિક્ષણ ભણાવવાનો શાળા સંચાલકોએ ઇનકાર કરતાધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦ રાજ્યની ખાનગી અર્થાત સ્વનિર્ભર શાળાઓમાં ભણતા ધોરણ … Read More

જનહિતના કામોને પ્રાધાન્ય આપી વેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર:નાયબ મુખ્યમંત્રી

કોરોનાની મહામારી અંતર્ગતરાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય આપીવેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ : રૂ. ૯૦૦ … Read More

પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા કડક પગલાં લેવાશે:ગૃહ રાજ્યમંત્રી

ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩માં સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો. પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા કડક પગલાં લેવાશે – ગૃહ રાજ્યમંત્રી … Read More

ગાંધીનગર ખાતેથી ગૃહ રાજય મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

રાજયમાં થતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગુજરાત પોલીસ આધુનિક તક્નીકોથી વધુ સુસજ્જ : ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોના … Read More