BIG BREAKING: મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના હોદ્દેદારો સહીત ૨૯ જેટલા સક્રિય કાર્યકરોના રાજીનામાં

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૨૯ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવા ના રાજીનામાં થી ભાજપ ને તો આંચકો લાગ્યો છે પરંતુ નર્મદા જિલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે … Read More

धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात

राज्य सरकार के एक वर्ष पूरा होने पर धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात उपायुक्त, एसएसपी ने लगाया भ्रष्टाचार … Read More

नई दिल्ली नगरपालिका परिषद की बैठक में 37 प्रस्तावों को मंजूरी दी ।

रिपोर्ट: महेश मौर्य, दिल्ली नई दिल्ली,29 दिसंबर, 2020: नई दिल्ली नगरपालिका परिषद (NDMC) की 26 दिसंबर, 2020 को आयोजित बैठक दिल्ली के मुख्यमंत्री श्री अरविंद केजरीवाल की अध्यक्षता में हुई … Read More

અંબાજી બ્રેકીંગ…મુખ્ય મંત્રી વિજય રૂપાણીના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી મંદિરમાં પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૯ ડિસેમ્બર: મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના ધર્મ પત્ની પોતાનાં પુત્ર સાથે અંબાજી આવ્યાં. અંજલીબેન રૂપાણી પોતાના પરિવાર સાથે મા અંબાના ધામમાં પહોંચ્યાં.પોતાના પુત્ર ઋષભ … Read More

આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

સારા સમાચાર..ભારતમાં આજે પોઝિટીવ કેસનો આંકડો 16,500થી નીચે સરક્યો

29 DEC 2020 by PIB Ahmedabad ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સતત, સક્રિય અને સુધરતી વ્યૂહનીતિના આધારે ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામને પાર કર્યું છે.દેશમાં આજે કુલ નવા નોંધાયેલા કેસની સંખ્યા ઘટીને નવા નીચલા સ્તર સુધીસરકી ગઇ છે. 187 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા 16,500 કરતાં ઓછી (16,432) થઇ છે. અગાઉ,25 જૂન 2020ના રોજ એક દિવસમાં 16,922 નવા  કેસ નોંધાયા હતા. ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ પણ … Read More

भारत की बड़ी उपलब्धि 6 महीने बाद कोविड दैनिक मरीजों की संख्या घटकर 16,500 दर्ज की गई

29 DEC 2020 by PIB Delhi: ‘संपूर्ण सरकार और पूरे समाज’ दृष्टिकोण के आधार पर एक सतत, सक्रिय और मजबूत रणनीति के साथ भारत ने आज वैश्विक महामारी कोविड के खिलाफ अपनी लड़ाई … Read More

લાયન્સ કલબ વેસ્ટ દ્વારા દયારામ લાયબ્રેરીમાં પુસ્તક વિતરણ.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૯ ડિસેમ્બર: લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા શહેર મધ્યમાં આવેલી રાજાશાહી સમય ની શ્રી દયારામ ફ્રી રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરીમાં દાતા કેતનભાઈ શાહ ના સહયોગ … Read More

નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણયગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય … Read More