કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે: પરેશભાઈ વાસાણી
કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે, અને વર્ષ ૨૦૨૧ ના નૂતન પ્રભાતથી જ આપણે પૂર્વવત જીવન જીવી શકીશું રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ … Read More
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ વડાપ્રધાનશ્રીની … Read More
કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More
રાજ્ય સરકાર દ્વારા ‘‘મનરેગા’’ થકી રોજગારીની નવીન તકનું સર્જન ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના શ્રમિકોને … Read More
કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ‘‘ફૂલછાબ’’ દૈનિકના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર … Read More
સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે. લેખકઃ કાના … Read More
કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More
અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’