કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More