સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

જામકંડોરણા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું રિપોર્ટ:રાધિકા,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ: રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દરેક જીલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા … Read More

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય:જયેશભાઇ રાદડિયા

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર … Read More

કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ: પરિમલ પંડયા

રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર … Read More

રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે:ડો. ગૌરવીબેન

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ   રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ  આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More

જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS ના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS માં નિમણુંક થઈ છે રિપોર્ટ: જગત રાવલ રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના … Read More

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી: ડો.નિલેશભાઈ રાઠોડ

હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી, કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે તેના સંક્રમણથી બચી શકાય છે.”          ડો.નિલેશભાઈ રાઠોડ,ઓફીસર જિલ્લા એપેડીમિક મેડિકલ રાજકોટ   કોઈ પણ … Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારી દીકરીનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે:સિકંદરભાઈ

સંકલન: હેતલ દવે, રાજકોટ “દિકરી” આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઈપણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ … Read More