અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે … Read More

અંબાજી પંથક માં કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ

અંબાજી 10 ઓગસ્ટ : બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને હાલ માં આ દાંતા તાલુકા માં વિવિધ વિસ્તારો માંથી હમણાં સુધી 34 જેટલાં કોરોના નાં પોઝીટીવ … Read More

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

જે મા બાપ ને ફક્ત દીકરીઓ જ હોય તેવા માતા પિતાને દીકરાની ઉણપ ને પુરી પાડવા માટે ના પ્રયાસો:અમીર સત્ય ફાઉન્ડેશન

અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નુ આયોજન કરાયું. અંબાજી 15 જુલાઈ અમીર સત્ય ફાઉન્ડેશન ની ગુજરાત રાજયની મીટીંગ નું વીડિયો કોન્ફરન્સ નાં માધ્યમ થી આયોજન … Read More

માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ

અંબાજી માં માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સગર્ભાને સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો નવજાત બાળકના મૃતદેહને પોલીસ સ્ટેશન … Read More

અંબાજી ને અડીને આવેલી રાજસ્થાન ની સરહદો આજ સવાર થી બંધ કરી દેવાનો આદેશ

રાજસ્થાન ની સરહદો પોલીસે બોર્ડર ને સીલ કરી રિપોર્ટ: સુષ્મા અગ્રવાલ,અંબાજી બનાસકાંઠા અંબાજી, ૧૨ જુલાઈ ૨૦૨૦ અંબાજી રાજસ્થાન ની સરહદી બોર્ડર ફરી એકવાર સીલ કરી દેવાતા રાજસ્થાન જતા વાહન ચાલકો … Read More

ચુંદડી વાળા માતાજીએ કર્યું દેહત્યાગ

અંબાજી, 26 મે 2020 આજે વહેલી સવારે 2.45 કલાકે માતાજી લીધા અંતિમ શ્વાસ.આજે તેમના પાર્થિવ દેહને તેમના આશ્રમમાં દર્શન માટે રાખશે. 28 મે સવારે તેમના પાર્થિવ દેહને સમાધિ અપાશે છેલ્લા … Read More