ચુંદડી વાળા માતાજીએ કર્યું દેહત્યાગ
અંબાજી, 26 મે 2020 આજે વહેલી સવારે 2.45 કલાકે માતાજી લીધા અંતિમ શ્વાસ.આજે તેમના પાર્થિવ દેહને તેમના આશ્રમમાં દર્શન માટે રાખશે. 28 મે સવારે તેમના પાર્થિવ દેહને સમાધિ અપાશે છેલ્લા 80 વર્ષથી અન્ન-જળ વગર જીવી રહ્યા હતા.