સુરતની નવી સિવિલમાં ૧૩,૦૦૦ કિ.લિટરની ક્ષમતાવાળી આધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરાઇ

▪કોરોનાના દર્દીઓની સારવારમાં મહત્વનું સોપાન : ઓક્સિજન રિઝર્વ લેવલે આવશે એટલે કંપનીને મેસેજ મળી જશે સુરત, ૦૭ જુલાઈ ૨૦૨૦ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૭૭૮ નવા કેસ નોંધાયા અને ૪૨૧ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૭ જુલાઈ ૨૦૨૦ આજ રોજ ૨ાજ્યમાં ૭૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૪૨૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૨૫,૮૩૦ ટેરટ કરવામાં … Read More

અમદાવાદ – હાવડા સ્પેશિયલ હવે સાપ્તાહિક ચાલશે

અમદાવાદ,07-07-2020 કોવિડ -19 ના વધી રહેલા સંક્રમણ અને પશ્ચિમ બંગાળ સરકારનીવિશેષ અનુરોધ પર ટ્રેન નંબર 02834/02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ ને, 10 જુલાઈથી સાપ્તાહિક કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, 1 … Read More

8 અને 12 જુલાઇની ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ગુવાહાટીને બદલે ચંગસારી સુધી ચલાવવામાં આવશે.

અમદાવાદ,07/07/2020 કોવિડ-19 આપત્તિ દરમિયાન લોકડાઉન સમયગાળા દરમિયાન, દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરેની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ઓખા-ગુવાહાટીની વચ્ચે 5 ઓગસ્ટ, ૨૦૨૦ સુધી પાર્સલ સ્પેશિયલ ટ્રેન … Read More

મનસુખ માંડવિયાએ ભારતમાં લાઇટહાઉસ પર્યટનનો વિકાસ કરવા માટે આહ્વાન કર્યું

07 JUL 2020 by PIB Ahmedabad કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના DG અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ

કેન્દ્ર સરકારનું વધુ એક સરાહનીય પગલું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી … Read More

પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે

આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા કલેકટરશ્રી સંદીપ સાગલેનાહસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું રિપોર્ટ:માહિતી બ્યુરો, પાલનપુરબનાસકાઠા જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય … Read More

गुजरात:सौराष्ट्र में बरसात यथावत राज्य के 117 तालुका में भारी बरसात कालावड में 16 इंच जामनगर में 9 इंच हुई बरसात

बरसात से प्रभावित जामनगर शहर के दृश्य। फ़ोटो: जगत रावल, जामनगर

રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ▪કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગરમાં ૯ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત : રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગર, ખંભાળીયા, પડધરી, લાલપુરમાં ૯ ઈંચ વરસાદ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એની … Read More

खरीफ सीजन में उर्वरकों की कोई कमी नहीं: श्री गौड़ा

   केन्‍द्रीय मंत्री ने मध्य प्रदेश के मुख्यमंत्री को यूरिया की पर्याप्त आपूर्ति सुनिश्चित करने का आश्वासन दिया मध्य प्रदेश के मुख्‍यमंत्री शिवराज सिंह ने सदानंद गौड़ा से मुलाकात की … Read More