COVID-૧૯ સંદર્ભે હોમ આઈસોલેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા COVID-૧૯ના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તા.૧૦ મેના રોજ જાહેર … Read More

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ.

એક કોરોના યોધ્ધા આ પણ…….. પી.પી.ઈ. કીટમાં. સજ્જ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ સિવાય અન્ય કોરોના યોદ્ધાઓ એટલે સિવિલના પી. આર. ઓ કોરોનાની મહામારી સામેની જંગમાં તબીબો, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ સૌ … Read More

પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન હવે ભરૂચ, અંકલેશ્વર અને ગોંડિયા સ્ટેશનો પર રોકાશે

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦કોવિડ -19 મહામારી દરમિયાન પોતાની વિશેષ ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા દેશ ના વિભન્ન ભાગો માં દવાઓ, તબીબી સાધનો, ખાદ્ય ચીજ વસ્તુઓ વગેરે દેશના વિવિધ ભાગોમાં સપ્લાય … Read More

વિપરીત પરિસ્થિતિ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની 374 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 68,000 ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦ કોરોનાવાયરસ રોગચાળાને પગલે લોકડાઉનના વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની ટાઈમ ટેબલ પાર્સલ વિશેષ ટ્રેનો સતત દોડી રહી છે, જેના દ્વારા પશ્ચિમ રેલ્વે દેશભરમાં તબીબી સાધનો, … Read More

ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ તરફ સફલ પ્રયાણ:મુખ્યમંત્રી શ્રી

ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવઃ¤ મેડીકલ હબ ક્ષેત્રે નવતર પ્રયાસોમાં ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત¤ ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપની ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ r-DNA કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ … Read More

કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે

કોવિડ-૧૯ અંતર્ગત રાત્રિ કર્ફ્યુ દરમિયાન▪કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે▪રાત્રિના મુસાફરી કરવાના સંજોગો ઉભા થાય ત્યારે ઉભા થાય ત્યારે મુસાફરી રાત્રિના ૯.૦૦ પહેલા શરૂ … Read More

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર જીજ્ઞેશ સંકલ્પબધ્ધ

સમર્પણ ભાવના…. કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ… “જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત પાણીમાંથી બહાર નીકાળેલી માછલી જેવી હતી હું … Read More

પ્રધાનમંત્રીએ લદ્દાખના નિમુમાં ભારતીય જવાનોની મુલાકાત લીધી

ભારતના દુશ્મનોએ આપણા સૈન્યના ગુસ્સા અને પ્રકોપને જોયો છે: પ્રધાનમંત્રી તાજેતરના અઠવાડિયાઓમાં આપણા સશસ્ત્ર દળોની દૃષ્ટાંતરૂપ બહાદુરીના કારણે, દુનિયાએ ભારતની તાકાતની નોંધ લીધી છે: પ્રધાનમંત્રી શાંતિ સ્થાપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને … Read More