मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट

मुख्यमंत्री अरविंद केजरीवाल ने स्वास्थ्य सचिव से मांगी कोविड-19 से हुईं मौतों की वजह की विस्तृत रिपोर्ट स्वास्थ्य सचिव को कोविड-19 से हो रही मौतों के पीछे की वजह और … Read More

કોરાના-19ની મહામારી દરમ્યાન સરકારના સહયોગ પર વેબીનાર યોજાયો

સમાજના દરેક વર્ગના લોકો કોરોના વિશે નાની-મોટી ભૂમિકા ભજવે છે – ર્ડા ધીરજ કાકડીયા 08 JUL 2020 by PIB Ahmedabad ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક બ્યુરો (આર.ઓ.બી.) … Read More

जामनगर में मेघ तांडव, जिले के अधिकांश डैम ऑवरफ्लो

जामनगर (गुजरात) 08 जुलाई 2020सौराष्ट्र में हो रही मूशलाधार बारिश से ज्यादातर डैम छलक गए हैं| खासकर जामनगर में पेयजल की आपूर्ति करने वाले दो डैम रणजीतसागर और ससोई डैम … Read More

પ્રધાનમંત્રી વારાણસી સ્થિત બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ સાથે આવતીકાલે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી સામાજિક સંસ્થાઓ દ્વારા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલા ખાદ્ય વિતરણ અને અન્ય સહાયતા કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે 08 JUL 2020 by PIB Ahmedabad કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વારાણસીના લોકો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મુશ્કેલીના સમયમાં જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી તેમજ પોતાના વ્યક્તિગત પ્રયાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીજી આવી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે અને તેમના અનુભવો તેમજ તેમણે લૉકડાઉનના સમય દરમિયાન કરેલા વિવિધ સામાજિક કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે. લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન વારાણસીમાં અલગ અલગ વિસ્તારો સાથે સંકળાયેલી 100થી વધુ સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્રના ફુડ સેલના માધ્યમથી તેમજ વ્યક્તિગતરૂપે અંદાજે 20 લાખ ફુડ પેકેટ્સ અને 2 લાખથી વધુ સુકા કરિયાણાની કિટ્સનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ ઉપરાંત સેનિટાઇઝર/ માસ્ક વિતરણ વગેરે કાર્યો પણ આ મહામારીને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોને ‘કોરોના યોદ્ધાઓ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. … Read More

धनबाद:टुंडी विधायक सहित कई 24 पत्रकार कोरोना पॉजिटिव

धनबाद,08 जुलाई 2020 । टुंडी विधायक मथुरा प्रसाद महतो सहित कई पत्रकारों की कोरोना जांच रिपोर्ट पॉजिटिव आई है। सभी को कोविड-19 अस्पताल में भर्ती कर लिया गया है। स्वास्थ्य … Read More

જામનાગરવસીઓ નિહાળો પ્રથમ વખત ડેમ પર ઓવરફ્લો થતા પાણીના આકાશી દ્રશ્યો…

ફોટો – જગત રાવલ જામનગર જામનગર જિલ્લામાં મેઘરાજા એ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લા ના મહત્તમ ડેમો ને ઓવરફ્લો કરી દીધા છે જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેર ને … Read More

દ્વારકા બ્રેકિંગ ન્યૂઝ….દેવભૂમિ દ્વારકા જિલ્લા માં મેઘરાજા એ લીધો વિરામ…

દ્વારકા, ૦૮ જુલાઈ ૨૦૨૦ છેલ્લી બે કલાક થી કોઈ પણ તાલુકા ના વરસાદ ના સમાચાર નહિ…અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ…મેઘરાજા એ વિરામ લેતા રાવલ પંથક માં પણ પાણી ઓસરવા … Read More

દ્વારકા અપડેટ:ખંભાળિયાનાં સોનારાડી ગામે આવેલ 38 વર્ષ જૂનું તળાવ તૂટ્યું.

બાર કલાકમાં દસ ઇચ વરસાદ થી આવેલ પાણી નાં કારણે તળાવ તૂટ્યું… ખેડૂતો માટે આશીર્વાદ રૂપ તળાવ તૂટ્તા ગામ માં ભરાયા પાણી… તંત્ર એ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી… … Read More

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની સ્થાપના

ભારતીય રેલ્વે દ્વારા માલભાડા વ્યવસાય ને વર્ષ 2024 સુધી બેગુણા કરવાના લક્ષ્ય ને અનુલક્ષીને અમદાવાદ ડિવિઝન પર પરિચાલન, વાણિજ્ય, વિત્ત, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંડળ સ્તર … Read More

Tocilizumab Injection અને Remdesivir Injection નો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ:ડો. એચ.જી.કોશિયા

કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાનTocilizumab Injection અને Remdesivir Injection નો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ ▪મર્યાદીત જથ્થામાં ઉપલબ્ધ આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા … Read More