GUVNL: જીયુવીએનએલની ચારેય વીજ કંપનીઓ દ્વારા ૨૫૦૦ મેગાવોટ ક્ષમતાના પીપીએ કરાયા: સૌરભ પટેલ

GUVNL: જીયુવીએનએલની ચારેય વીજ કંપનીઓ દ્વારા કુલ ૩૯૭૯ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ માટે ૨૫૦૦ મેગાવોટ ક્ષમતાના પીપીએ કરાયા – ઊર્જામંત્રી સૌરભ પટેલ ગ્રીન એનર્જી હબ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ વડાપ્રધાન … Read More

राज्य के उपमुख्यमंत्री नितिन पटेल (Nitin Patel) और उनकी धर्मपत्नी ने लगवाई कोरोना की वैक्सीन

राज्य की उपमुख्यमंत्री नितिन पटेल (Nitin Patel) और उनकी धर्मपत्नी ने लगवाई कोरोना की वैक्सीन अहमदाबाद, 05 मार्चः एक तरफ कोरोना का संक्रमण बढ़ता जा रहा है वहीं इसकी रोकथाम … Read More

વાઘોડીયા તાલુકાના ૭૦ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

રાજ્ય સરકાર ખેડૂતોને વીજ જોડાણ માટે રૂ. ૧૮૦૦ કરોડ અને વીજ વપરાશ માટે રૂ. ૭૫૦૦ કરોડની સબસીડી આપે ખેડૂતોને રાત ઉજાગરા નહી વેઠવા પડે: હવે દિવસે વીજળી મળશે વાઘોડીયા તાલુકામાં … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો: ત્રણ મહિનાના અંદાજે રૂપિયા ૩૫૬ કરોડની … Read More

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રોપ-વેને લીધે ૨૨ વર્ષ પછી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : મુખ્યમંત્રીશ્રી અહેવાલ: નિરાલા જોષી જૂનાગઢ, ૨૪ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી … Read More

સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ- ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ

સમગ્ર દેશમાં સોલાર રૂફટોપની સ્થાપિત ક્ષમતા તા.૩૧/૮/૨૦ની સ્થિતિએ ૩૦૮૮.૭૪ મેગાવોટ છે, જે પૈકી ગુજરાતની સ્થિતિ ૭૩૫.૧૮ મેગાવોટ (૨૪%) સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં … Read More

રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પ આગામી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી:ઊર્જા મંત્રીશ્રી

કોરોના મહામારીને પગલે રાજ્યનું અર્થતંત્ર ગતિશીલ રાખવા ગુજરાત આત્મનિર્ભર પેકેજઅન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂર્ણ થતી ગુજરાત સોલાર પાવર પોલિસી-ર૦૧પનો લાભ હવે સોલાર … Read More

રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય▪રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:અંદાજે રૂપિયા ૩૧૦ કરોડની રાહત ગ્રાહકોને થશે: ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ … Read More