આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૭૮૩ નવા દર્દીઓ નોંધાયા પ૬૯ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૦૮ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૭૮૩ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ પ૬૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૩૩,૮૬૪ ટેરટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૮૯,૦૫૧ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૨,૮૫,૭૦૭ વ્યકિતઓ હૉમ ક્વોરેન્ટાઈન છે અને ૩.૩૪૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈઢામાં રાખવામાં આવ્યા છે.