વધુ 3 મહિના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મેળવી શકશે વિનામૂલ્યે ગેસ સિલિન્ડર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નિઃશુલ્ક ઘરેલુ ગેસ સિલિન્ડર વધુ 3 મહિના સુધી અપાશે, આ લાભ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે દેશના 8 કરોડથી વધુ ગરીબ પરિવારોને વધુ ત્રણ મહિના સુધી … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૯૧૫ નવા દર્દીઓ નોંધાયા ૭૪૯ દર્દીઓ સાજા થયા: આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૪ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર કુલ ૭૧ અને સ્ટેબલ ૧૧૦૨૬ કુલ દર્દીઓ છે.

શ્રી સુમિત ઠાકુર એ ગ્રહણ કર્યો પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી ના મહત્વપૂર્ણ પદ નો કાર્યભાર

શ્રી સુમિત ઠાકુરે (IRSE) પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી તરીકેનો કાર્યભાર ચર્ચગેટ સ્ટેશન બિલ્ડીંગ સ્થિત તેમની ઓફિસ માં સંભાળ્યો હતો.શ્રી ઠાકુર 2010 ની બેચના ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ … Read More

આગામી અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી આગાહી વન વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન : ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ શરુ … Read More

दिल्ली सरकार के स्कूलों के बच्चों ने 98 प्रतिशत नतीजे लाकर कमाल कर दिया- अरविंद केजरीवाल

दिल्ली में प्राइवेट स्कूलों के 92.2 और सरकारी स्कूलों के 97.90 प्रतिशत नतीजे आएं हैं- अरविंद केजरीवाल 2016 से दिल्ली सरकार के स्कूलों के नतीजों में लगातार सुधार आ रहा, … Read More

एलएनजेपी अस्पताल में खुला दिल्ली का दूसरा प्लाज्मा बैंक

भले ही अस्पतालों में कुछ दिन बेड खाली रह जाएं, फिर भी हमारी तैयारी जारी रहेगी, ताकि केस बढ़ने पर बेड की कमी न हो- अरविंद केजरीवाल राज्य व केंद्र … Read More

જામનગરમાં જોવા મળી 4 ફૂટ લાંબી ચંદન ઘો…જાણો પછી શું થયું..!!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગરના હાપા નજીલ આવેલા કૌશલનગર વિસ્તારમાં ચંદન ઘો જોવા મળી હતી શરૂવાત માં રહેવાસીઓ તેને મગર સમજી હતી પણ ત્યારબાદ તે નજીક આવતા ચંદન ઘો હોવાનું સાબીત … Read More

માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ

અંબાજી માં માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સગર્ભાને સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો નવજાત બાળકના મૃતદેહને પોલીસ સ્ટેશન … Read More

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો

કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More

એક જિલ્લા પંચાયત-ત્રણ તાલુકા પંચાયતોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રી શ્રી

સામાન્યમાં સામાન્ય માનવીની આશા-આકાંક્ષા સંતોષી લોકોની સારી સેવા થઇ શકે તેવા અદ્યતન સુવિધાસભર ભવનો રાજ્ય સરકારે નિર્માણ કર્યા છે:-મુખ્યમંત્રીશ્રી……રૂ. ર૬.૧૭ કરોડના ખર્ચ નવનિર્મિત એક જિલ્લા પંચાયત-ત્રણ તાલુકા પંચાયતોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ … Read More