પશ્ચિમ રેલ્વેની 395 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 75 હજાર ટનથી વધુ આવશ્યક સામગ્રીનું પરિવહન

અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ રાષ્ટ્ર પ્રત્યે ની પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે, પશ્ચિમ રેલ્વે કોરોના રોગચાળાનેકારણે પ્રતિબંધિત ટ્રાફિક પ્રવાહ હોવા છતાં દેશભરમાં આવશ્યક સામગ્રી પ્રદાન કરવામાં આવેતેની ખાતરી કરવામાં કોઈ … Read More

GCRI ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા.

કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરાઈ ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ નાઉમેદી હાથે લાગી હતી.. જી.સી.આર.આઇ.ના તબીબોએ ૬ કલાકની જટીલ સર્જરી બાદ કચ્છના દિલિપસિંહને પીડામુક્ત કર્યા. અમદાવાદ,૧૪ જુલાઈ … Read More

જામનગરમાં હજારો ફૂટ જગ્યા પર ખડકી દેવાયું ગેરકાયદેસર બાંધકામ જાણો પછી શું થયું…

જગત રાવલ,જામનગર,૧૪ જુલાઈ ૨૦૨૦ જામનગરના રણજીતસાગર રોડ પર મારું કંસારા ની વાડી નજીક સરકારી ખરાબાની હજારો ફુટ જમીનમાં પર કરવામાં આવેલું ગેકાયદે દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતુંમારૂ કંસારા … Read More

મુખ્ય મંત્રીશ્રી રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની લોકાર્પણ ખાત મુહુર્ત કરીને ભેટ આપી હતી

રાજકોટ, ૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ ખાત મુહુર્ત કરીને આપી હતી.તેમણે … Read More

રિલાયન્સની પ્રથમ ઓનલાઇન એજીએમ સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ, ચેટબોટ પર યોજાશે

નવી દિલ્હી, 13 જુલાઈ ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે એની પ્રથમ ઓનલાઇન એજીએમ યોજશે અને એના સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સાથે આ એજીએમનું આયોજન થશે, જેમાં એકસાથે … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૦૨ નવા દર્દીઓ નોંધાયા ૬૦૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૩જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૦૨ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૭૦,૨૬૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૩૨,૨૬૮ … Read More

કોરોના મહામારીને કારણે ટિકિટો રદ થવાને પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા 392 કરોડ રૂ. ના રિફંડની ચૂકવણી

કોરોના વાયરસ મહામારીના કારણે, ભારત સહિત પુરી દુનિયાના તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ઘાતકવાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા માટે 22 માર્ચ 2020 થી તમામ યાત્રી ટ્રેનોની … Read More

પ્રધાનમંત્રીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો

ગૂગલના CEOએ ભારતમાં મહામારી સામેની લડાઇમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરીગૂગલના CEOએ પ્રધાનમંત્રીને ભારતમાં મોટાપાયે ગૂગલ દ્વારા રોકાણની યોજનાની વિગતો આપીટેકનોલોજીથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે: કૃષિ ક્ષેત્ર માટે AIમાં … Read More

આદર્શ નિવાસી કન્યા શાળા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૩ આદર્શ નિવાસી કન્યા શાળા-પાંચ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના ગાંધીનગરથી E લોકાર્પણ સંપન્ન રૂ. ૬૧.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત સંકુલોમાં ૧ર૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ-આવાસની અદ્યતન સવલત … Read More

મહેસાણા જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લાના નાગરિકો માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોવિડ-૧૯ની સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુંરોધ કરતા રાજ્યના મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ જિલ્લામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર શૂન્ય કરવા તમામ પ્રયત્નો કરીએ- મુખ્ય સચિવશ્રી અનીલ મુકીમ … Read More