અમદાવાદ-ભુવનેશ્વર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તથા યશવંતપુર-બીકાનેર દ્વિ – સાપ્તાહિક એક્સપ્રેસ

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ભુવનેશ્વર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનતથા અમદાવાદ થઈને પસાર થશે યશવંતપુર-બીકાનેર દ્વિ – સાપ્તાહિક એક્સપ્રેસ  અમદાવાદ,૦૭ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધા ને ધ્યાન … Read More

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાલાવડમાં હુમલાની ઘટના ને વખોડાય

સંઘના અગ્રણી પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી પગલાં લેવા માંગણી કરાઈ. અહેવાલ: જગત રાવલ , જામનગર જામનગર,૦૭ સપ્ટેમ્બર:વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા તથા શહેર દ્વારા કાલાવડ માં વરિષ્ઠ … Read More

ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક

વડોદરા ખાતે તા.૨૩ સપ્ટે થી ૪ ઓકટો. દરમિયાન અપરણિત પુરૂષ ઉમેદવારો માટે વાયુસેનાની ભરતી રેલી યોજાશે ૦૭ સપ્ટેમ્બર,સુરત:રાજ્યના ૧૨ સાયન્સ પાસ યુવા અપરિણીત ઉમેદવારો માટે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની … Read More

કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા અમિત શાહે તમામ નાગરિકોને કર્યું આહ્વાન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે તમામ નાગરિકોને પ્રતિજ્ઞા લેવાની અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા આહ્વાન કર્યું “બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ … Read More

૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા

૧૫ વર્ષથી બ્લડપ્રેશરની બિમારી ધરાવતા રાંદેરના ૮૪ વર્ષીય વૃદ્ધા કોરોના સામે જંગ જીત્યા ૦૭ સપ્ટેમ્બર,સુરત: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ રહેલાં રાંદેર,પાલનપુર જકાતનાકાના ૮૪ વર્ષના વયોવૃદ્વ લીલાબેન ઠાકોર આઠ દિવસમાં … Read More

નવી સિવિલમાં પ્લાઝમા થેરાપીની સફળ સારવારે નિહારિકાબેનને આપી નવી જિંદગી

ત્રણ વર્ષના બાળકથી અળગા રહી કોરોનાને મ્હાત આપી સુરત,૦૭ સપ્ટેમ્બર: નવી સિવિલમાં ૧૫ દિવસની સારવાર દરમિયાન ત્રણ દિવસ વેન્ટીલેટર પર રહ્યાં બાદ પ્લાઝમા થેરાપીના સફળ સારવારે સચિનની મહિલા નિહારિકાબેન પાધીને … Read More

मुख्यमंत्री के रिश्तेदार की हत्या में मृतक की पत्नी गिरफ्तार

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद,07 सितम्बर। झामुमो सुप्रीमो शिबू सोरेन और मु्ख्यमंत्री हेमंत सोरेन के राजगंज के दलदली में रहनेवाले रिश्तेदार चंद्रकांत टुडू की हत्या‌ मामले में पुलिस ने चंद्रकांत … Read More

જામનગરના જામજોધપુર ની નાહવા પડેલા મિત્રો પૈકી એક તરુણ નું ડૂબી જતાં કરુણ મૃત્યુ

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેલનાથ મંદિર ની બાજુમાં આવેલી નદી માં ગઈકાલે રવિવારે ત્રણ ચાર મિત્રો નાહવા માટે ગયા હતા, દરમિયાન ૧૭ વર્ષના એક તરૂણ નું … Read More

દૂરદર્શન-આકાશવાણીના ૯૦ના દસકના સમાચાર વાચિકા ઉદ્ઘોષિકા કેતકી ઠાકરનું દુ:ખદ અવસાન

૦૭ સપ્ટેમ્બર, અમદાવાદ દૂરદશર્ન-ડી.ડી. ગિરનાર અને આકાશવાણી અમદાવાદના ૯૦ના દાયકાના જાણીતા ન્યૂઝ રિડર અને ઉદ્ઘોષિકા શ્રીમતી કેતકી ભૂવનેશ ઠાકરનું સોમવારે સવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું છે. શ્રીમતી કેતકી ઠાકરે ૯૦થી … Read More

રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દ્વારા કેન્દ્ર સરકારનાં કોવિડ-19 વિજય રથની રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ

કોરોના સામે વિજય મેળવવા તમામ પ્રયત્નો કરી છૂટવા અને સમાજનાં ખૂણે – ખૂણે ચાલતાં સેવા કાર્યોને બિરદાવવા રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દ્વારા કેન્દ્ર સરકારનાં કોવિડ-19 વિજય રથની રાજ્ય વ્યાપી યાત્રાનો પ્રારંભ … Read More