Index 2 ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો જનહિત લક્ષી નિર્ણય ‍¤ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

સ્વાસ્થય સૈનિકોની દેશના સૈનિકો માટે અનોખી સેવા સંવેદના

નડાબેટ પર તહેનાત બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન ૧૦૦૦ સૈનિકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓનું વિતરણ ૦૮ સપ્ટેમ્બર:ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી … Read More

જામનગર સ્થિત ભારતીય નૌ સેના ના વડા મથક ખાતે નવવા વલસુરા -2020 ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર, જામનગર:નવવા વાલસુરાની વાર્ષિક સામાન્ય સભાનું વિડીયો કોન્ફરન્સિંગ 2020 આયોજન કરવામાં આવ્યું હતું. તેની કાર્યવાહીમાં મુખ્ય સભ્યો દ્વારા રજૂઆતો, વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓનું પ્રદર્શન … Read More

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ સેવાભાવી ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ વિનામુલ્યે વિતરણ અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટો અપાયા  ૮ સપ્ટેમ્બર,રાજકોટ: કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ … Read More

જામનગરમાં વન મહોત્સવ હેઠળ વૃક્ષારોપણ કરાયું

પોલીસ હેડ કવાર્ટસ ખાતે આગેવાનોએ વૃક્ષો વાવી કરી ઉજવણી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ સપ્ટેમ્બર:ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાના વન મહોત્સવ-2020ના કાર્યક્રમનું સમગ્ર રાજયમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે … Read More

S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More

જામનગરમાં ચાર આતંકવાદીઓ બોમ્બ હથિયાર સાથે ધુસીયા..! જાણો પછી શું થયું…

ગુરુ ગોવિંદ સિંગ હોસ્પિટલને બૉમ્બ થી ઉડાવી દેવા દરિયાઈ માર્ગે ધુસીયા આતંકવાદીઓ અંતે તંત્રએ મોકડ્રિલ હોવાનું જાહેર કરતા લોકો એ નિરાંતનો શ્વાસ લીધો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ સપ્ટેમ્બર:જામનગર … Read More

मुख्यमंत्री ने 5 जिलों में कोविड-19 विजय रथ को ऑनलाइन हरी झंडी दिखाकर रवाना किया

सरकार के गहन प्रयासों से गुजरात में कोरोना रिकवरी रेट 82 फीसदी से अधिकः सीएम 33 जिलों की 90 तहसीलों में 44 दिनों तक भ्रमण कर कोरोना के प्रति लोगों … Read More

NIMCJ ના વિદ્યાર્થીઓ ASCI પાસેથી જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે.

                            ઈ-લર્નિંગ પ્રોગ્રામના એમઓયુ થયા. અમદાવાદ,અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ  માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ).એડવર્ડટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) સાથે જાહેરખબર નિર્માણ અને માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ આપતા ઈ-લર્નિંગ પ્રોગ્રામના … Read More