૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More

વડોદરાના લાભાર્થીઓ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાઓને આવકારે છે

ગરીબ ખેડૂતોએ માલ પાકે એટલે ગમે તે ભાવે વેચી દેવો પડતો હવે ગોદામ બાંધકામ માટેની યોજનાથી આ મજબૂરી ટળશે પોતાના વાહનથી શાકભાજી અને ખેત ઉત્પાદન બજારમાં પહોંચાડવાની ખૂબ સરળતા થશે … Read More

જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ ગાંજાનું નેટવર્ક પકડાયું

જામનગરમાં મોરકંડા રોડ પર સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ ગાંજાનું નેટવર્ક પકડાયું સુરતથી ગાંજાનો જથ્થો આયાત કરીને ખાનગીમાં વેચાણ કરવાની પેરવી કરી રહેલી ત્રિપુટી ઝડપાઇ ગાંજાનો જથ્થો … Read More

दिल्ली के प्राइवेट अस्पतालों में 80 प्रतिशत आईसीयू बेड कोविड के लिए सुरक्षित- सतेंद्र जैन

– जिन निजी अस्पतालों में आईसीयू बेड अभी अन्य मरीजों से भरे हैं, उनके खाली होने के बाद उन्हें कोविड-19 में शामिल कर लिए जाएंगे- सतेंद्र जैन – दिल्ली में … Read More

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે

સંસદનું ચોમાસું સત્ર 2020 આવતીકાલ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 1 લી ઓક્ટોબર સુધીની તેની 18 બેઠકો દરમિયાન સત્રમાં 47 બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે; વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે અગિયાર … Read More

ઉપલેટા શહેરમાં સેનિટાઈઝીંગ કામગીરી હાથ ધરાઈ

ઉપલેટા, ૧૩ સપ્ટેમ્બર: ગુજરાત સરકાર કોરોનાને ફેલાતો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક જાગૃતિલક્ષી પગલાઓ અને સ્વાસ્થ્ય સુરક્ષિત વ્યવસ્થાઓનું આયોજન કરીને અમલીકૃત કરાયા છે. લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખતા અને નૈતિક ફરજને પ્રાધાન્ય … Read More

સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા કરતા તાત્કાલિક સેવાના કર્મયોગીઓ

કોરોના મહામારીમાં ૧૦૮ના પાયલોટ અને આરોગ્ય કર્મીઓ દિવસ-રાત ખડે પગે કોરોના મહામારીમા લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવાનો આનંદ સાથે ગૌરવ અનુભવતા ૧૦૮ના કર્મયોગીઓ સંક્રમિત થવાના ડરને કોરાણે મૂકીને સમર્પિતભાવે માનવસેવા … Read More

કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા

રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ENT વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ કરવા માટે અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરાયા રાજકોટ, ૧૩ સપ્ટેમ્બર: કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ … Read More

છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

 રાજકોટ જિલ્લાનું અને વિછિંયા તાલકાનું છેવાડાનું ગામ ગઢાળા “નલ સે જલ” યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ગઢાળા ગામે વાસ્મો દ્વારા રૂા. ૨૧,૫૪,૨૬૯ ના ખર્ચે … Read More

નારી શક્તિના કૌશલ્ય-સપના સાકાર કરી આત્મનિર્ભર થવાની દિશા ખોલતા મુખ્યમંત્રી શ્રી

ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગની નારી શક્તિના કૌશલ્ય-સપના સાકાર કરી આત્મનિર્ભર થવાની દિશા ખોલતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી માતા-બહેનોના હુન્નર-ગૃહ ઉદ્યોગને સહાય આપી આત્મનિર્ભર ભારત – … Read More