કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત. અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની … Read More

जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा पौधारोपण कार्यक्रम

अहमदाबाद, 14 सितम्बर:जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा जेसीआई वीक कार्यक्रम के तहत नगर के विभिन्न स्थानों पर औषधीय पौधों को लगाकर लोगो को जागरूक किया गया ।पौधरोपण का शुभारंभ संस्था के … Read More

અમદાવાદ મંડળ દ્વારા ‘ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન

 અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન ના તત્વાધાન માં સાબરમતી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશન ના અધ્યક્ષ … Read More

અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન

  અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન કરવામાં આવ્યું.મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમ માં શ્રી ઝા એ … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે: ડો. સાંગે ચોડન લેપ્ચા

પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે તેથી ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું: ડો. સાંગે ચોડન … Read More

સુરતના આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરે ગુજરાતને ગૌરવાન્વિત કર્યું

ભારત સરકારના “મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો કૌશલાચાર્ય એવોર્ડ-૨૦૨૦” ઈશ્વરભાઇ કણઝરીયાને એનાયત સુરત આઈ.ટી.આઈ. ખાતે CNC અને VMC સેક્ટરમાં અદ્યતન લેબ તૈયાર કરીને હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકયા છેઃ … Read More

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની … Read More

રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઈ : પરેશ ધાનાણી

ગાંધીનગર,૧૪ સપ્ટેમ્બર:રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિનિંગ ગોઠવવામાં આવેલ. અમદાવાદના શ્રી મનોજકુમાર ડી. પટેલની તા. 9-9-2020ની … Read More