યુવા ખેડૂતનો સફળ પ્રયોગ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો

પડધરીના ખોખરી ગામના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ :  અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો શિક્ષણના જીવ એવા શક્તિસિંહ જાડેજા પડધરી પંથકમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને  શિબિર કરી માર્ગદર્શન આપે … Read More

રાજકોટ જિલ્લાના છેવાડાના વિંછીયા ખાતે “રૂર્બન યોજના” અન્વયે સર્વાંગી વિકાસ

વિંછીયામાં રૂ. ૨૫૨૧.૯૧ લાખના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાની ૪૦ ટકા કામગીરી પૂર્ણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: “જયાં માનવી ત્યાં વિકાસ” ના મંત્રને વરેલી રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી આધુનિક માળખાગત સુવિધા … Read More

રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત

રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત ઘર નિર્માણની રાજ્ય સરકારની નેમ: ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા … Read More

રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી

તહેવારની મોસમની નિકટતાને ધ્યાનમાં રાખીને રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.કોઈ પણ પ્રકારની ભૂલથી કોરોના વાયરસના ફેલાવાનું જોખમ રહેલું છે, અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: મુસાફરો માટે રેલ્વે … Read More

रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए

अहमदाबाद, 16 अक्टूबर: रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन नजदीक होने के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए किसी भी तरह की चूक से कोरोना वायरस के फैलने का … Read More

જબલપુર-સોમનાથ નું ખાચરોદ , અમદાવાદ-દરભંગા અને અમદાવાદ -વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણા રોડ સ્ટેશન પર અમદાવાદ-દરભંગા સ્પેશિયલ માટે રોકાણ આપશે. આ … Read More

દિવાળી દરમ્યાન 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે … Read More

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

નર્મદા સુગર ની ચૂંટણી નિયત સમયે થશે પણ પરિણામ જાહેર નહિ થઇ શકે: હાઇકોર્ટ નો આદેશ

નર્મદા સુગર વિરુદ્ધ હાઇકોર્ટ માં ચાલી રહેલ કેશ નો ચુકાદો સૌને બંધનકર્તા રહેશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા જિલ્લા ના હજારો ખેડૂત ની જીવાદોરી સમાન નર્મદા … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More