“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ વિશેષ ઉપસ્થિતિ રાજકોટ, ૧૭ ઓક્ટોબર:  જેતપુર તાલુકાના જુની સાકળી ગામ … Read More

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી અહેવાલ: નરેશ … Read More

અમદાવાદ-યશવંતપુર સ્પેશ્યલ તથા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદ થઈને ચાલશે

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: આગામી દશેરા અને દિવાળી તહેવારો દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી યશવંતપુર એક્સપ્રેસ અને ઉપરાંત 3 જોડી વિશેષ ટ્રેનો અમદાવાદ થઈને … Read More

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા

તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા સુરત, ૧૭ ઓક્ટોબર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા … Read More

ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી

બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર-અનેક લોકોને રોજગારી આપવા સાથે ઘરના ઘરનું સપનું સાકાર કરનારૂં સેકટર છે -મુખ્યમંત્રીશ્રી ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના … Read More

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, 17 ઓક્ટોબર 2020 થી પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા તરફ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, ચાંદલોડીયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે.  … Read More

ડ્રિપ ઈરીગેશન યોજનાની સહાય થકી ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી

ડ્રિપ ઈરીગેશન યોજનાની રૂા.૭૫ હજારની સહાય થકી ઉમરપાડાના નસારપુરના ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી સરકારની સહાય સાથે મારી મહેનત આજે ફળી છેઃ ખેડુત જીતુભાઈ વસાવા અહેવાલ: પરેશ ટાપણીયા, … Read More

इसरो प्रतियोगिता में हमारे बच्चों का टॉपर बनना गर्व की बात : उपमुख्यमंत्री

अखिल भारतीय इसरो साइबर स्पेस निबंध प्रतियोगिता के टॉप टेन विजेताओं में दिल्ली के सरकारी स्कूलों के दो स्टूडेंटइसरो प्रतियोगिता में हमारे बच्चों का टॉपर बनना गर्व की बात : … Read More