પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, 17 ઓક્ટોબર 2020 થી પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા તરફ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, ચાંદલોડીયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે.  … Read More