અમદાવાદ – હાવડા સ્પેશિયલ મધ્ય રેલ્વેના કેટલાક સ્ટોપ પર રોકશે નહીં

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 02833, અમદાવાદ – હાવડા સ્પેશ્યલ 8 ડિસેમ્બર 2020 થી મધ્ય રેલ્વેના અજની, પુલગાંવ, ચંદૂર અને જાલંબ સ્ટોપજોથી સમાપ્ત કરવામાં આવી … Read More

રાષ્ટ્રિય પ્રમુખ પદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી તરીકે અમીષા ફરોખ રૂવાલાની વરણી

ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટીટ્યુશન રાઈટ્સમાં રાષ્ટ્રિય પ્રમુખ પદે એરવદ ફરોખ રૂવાલા અને ઉપપ્રમુખ, મહામંત્રી તરીકે અમીષા ફરોખ રૂવાલાની વરણી સુરત, ૦૭ ડિસેમ્બર: ઈન્ડિયન નેશનલ કાઉન્સિલ ફોર … Read More

કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે: મુખ્યમંત્રીશ્રી

૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ … Read More

વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને સામાજિક નિસબતી ઠાકોરભાઈ પટેલને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

વરિષ્ઠ પત્રકાર-તંત્રી અને સામાજિક નિસબતી ઠાકોરભાઈ પટેલને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિઃ વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિમાં દેશ-વિદેશમાંથી પત્રકારો-તંત્રીઓ, સ્વજનો અને મિત્રો જોડાયાં આલેખનઃ રમેશ તન્ના છઠ્ઠી ડિસેમ્બર, 2020, રવિવારની રાત્રે નવ કલાકે વરિષ્ઠ પત્રકાર-તંત્રી … Read More

લગ્નના દિવસે જ કોરોના સંક્રમિત.. દંપતીએ PPE કીટ પહેરી ‘કોવિડ સેન્ટર’માં કર્યા લગ્ન

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: જીવલેણ કોરોના વાઈરસ એક તરફ જ્યાં લોકોને ઘરોમાં કેદ થવા માટે મજબૂર કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવું પણ એક મોટા પડકાર … Read More

અમદાવાદ મંડલ ખાતે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ પર કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ડીવિઝનના કાર્યાલય પરિસરમાં ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકર (બાબા સાહેબ) ના 65 મા મહાપરિનિર્વાણ દિવસ પર એક સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.ડીવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા, વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી શ્રી … Read More

अहमदाबाद मण्डल पर बाबासाहेब के महापरिनिर्वाण दिवस पर कार्यक्रम का आयोजन

अहमदाबाद मण्डल पर मण्डल कार्यालय प्रांगण में भारतरत्न डॉ. भीमराव अंबेडकर (बाबा साहब) के 65 वें महापरिनिर्वाण दिवस पर सादगीपूर्ण कार्यक्रम का आयोजन किया गया ।  मण्डल रेल प्रबन्धक श्री … Read More

કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ધ્યેય જ અમારું ચાલક બળ છે: સિવિલ હોસ્પિટલના તબીબો

૩૮ વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા- કોરોનાથી સંક્રમિત પણ‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: કોવિડ કેરના હૃદય … Read More

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતો ને. પંદરમાં નાણાં પાંચ ની ગ્રાન્ટ નહિ મળતા વિકાસ કામો અટવાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણા પંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન … Read More