बिहार में बेरोजगारों के भाग्य खुलेः 50 हजार पदों पर होगी भर्ती, 10 वीं पास भी कर सकेंगे आवेदन

बिहार में बेरोजगारों के भाग्य खुलेः 50 हजार पदों पर होगी भर्ती, 10 वीं पास भी कर सकेंगे आवेदन पटना, 21 जनवरी: बिहार में बेरोजगारों को नौकरी का एक बड़ा … Read More

किसान और सरकार के बीच 10वें दौर की बैठक बेनतीजा, अगली बैठक कल 22 जनवरी को

रिपोर्ट : राम किशोर शर्माअहमदाबाद, 20 जनवरी: अपनी विविध मांगों के लिए आंदोलन कर रहे किसान और सरकार के बीच 10 वें दौर की बैठक भी बेनतीजा साबित हुई है। … Read More

योगी सरकार का बड़ा फैसलाः 20 हजार पद कम किए, 59 हजार से ज्यादा लोगों को मिलेगी नौकरी

योगी सरकार का बड़ा फैसलाः 20 हजार पद कम किए, 59 हजार से ज्यादा लोगों को मिलेगी नौकरी रिपोर्ट : राम किशोर शर्माअहमदाबाद, 21 जनवरी: उत्तरप्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ … Read More

શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો,શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા યોજના હેઠળ તેઓ ને APL-1 NFSA રેશનકાર્ડ અર્પણ કર્યા હતા

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: ગુજરાત ભર મા પુરવઠા વિભાગ એ નવા NFSA રેશનકાર્ડ ધારકો ને આજે મુખ્યમંત્રી શ્રી ના ઓનલાઈન કાર્યક્રમ દ્દારા શહેર ના જરુરિઆતમંદ વૃધ્ધો,દિવ્યાંગો, શ્રમિકો,ગંગાસ્વરૂપ બહેનો ને અન્ન સુરક્ષા … Read More

વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો

વડોદરા જિલ્લાના ૧.૧૩ લાખ લાભાર્થીઓનો એન.એસ.એફ.એ.માં સમાવેશ કરાયો બાંધકામ શ્રમિકો, ગંગાસ્વરૂપા બહેનો દિવ્યાંગો અને વૃદ્ધ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો નોએન.એસ.એફ.એ.માં આવરી લેવાયા વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે એન.એસ.એફ.એ. કાર્ડ વિતરણ સમારોહ … Read More

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે

વડોદરા શહેર-જિલ્લામાં અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ૧૭૪ કેસોમાં રૂ. ૩૨૫.૮૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે: કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રામદાસ આઠવલે કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે … Read More

IRCTC રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલવે મંત્રાલયના  સહયોગથી ફરી એકવાર  મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને,  ભારતીય રેલ્વે કેટરિંગ  અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે  ખાસ  ચાર વિશેષ  ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની  પહેલ કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોનના  ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ  હિમાલિયન  (IRTS) એ જણાવ્યું હતું કે IRCTCફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં … Read More

कलोल का पूर्व उप तहसीलदार के पास से आय से अधिक 30 करोड़ की संपत्ति बरामद

रिपोर्ट : राम किशोर शर्माअहमदाबाद, 20 जनवरी: गुजरात में सरकारी अधिकारियों के भ्रष्टाचार के मामले दिन ब दिन बढ़ते जा रहे है। बुधवार सुबह धोलका तहसीलदार को 25 लाख की … Read More

तहसीलदार 25 लाख रूपये की रिश्वत के साथ रंगेहाथों गिरफ्तार

गुजरात रिपोर्ट : राम किशोर शर्माअहमदाबाद, 20 जनवरी: राज्य भ्रष्टाचार निरोधी पुलिस ने जाल बिछाकर 25 लाख रूपये की रिश्वत के साथ धोलका के तहसीलदार को गिरफ्तार कर लिया है। … Read More

અમદાવાદથી પસાર થતી સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તરણ

અમદાવાદ,૨૦જાન્યુઆરી:રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – યસવંતપુર, ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર, ગાંધીધામ – વિશાખાપટ્ટનમ, જોધપુર – કેએસઆર બેંગ્લોર, યસવંતપુર – જયપુર અને અજમેર તથા મૈસુર વચ્ચે દોડતી ટ્રેનોને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તૃત ટ્રેનોની વિગતો નીચે આપેલ છે:- ટ્રેન નંબર 06501 અમદાવાદ – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06502 યસવંતપુર- અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (દર મંગળવાર) ને 02 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ વિશેષ સાપ્તાહિક (દર શનિવારે) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નં. 08502 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 07 ફેબ્રુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સ્પેશિયલ (ગુરુવાર દીઠ) 04 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર સ્પેશિયલ દ્વિસાપ્તાહિક (બુધવાર અને સોમવાર દીઠ) 27 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર અને ગુરુવાર દીઠ) 30 જાન્યુઆરીથી 3 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. ટ્રેન નંબર 06210 મૈસૂર-અજમેર સ્પેશિયલ દ્વિ-સાપ્તાહિક (મંગળવાર અને ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરી થી 30 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવમાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર વિશેષ દ્વિ-સાપ્તાહિક (શુક્રવાર અને રવિવાર દીઠ) 31 જાન્યુઆરીથી 2 એપ્રિલ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06521 યસવંતપુર – જયપુર ફેસ્ટીવલ સ્પેશિયલ સાપ્તાહિક (ગુરુવાર દીઠ) 28 જાન્યુઆરીથી 25 માર્ચ 2021 સુધી વિસ્તૃત કરવામાં આવી છે તેવી જ રીતે ટ્રેન નંબર 06522 જયપુરથી વધારી દેવામાં આવી છે – યસવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (શનિવાર દીઠ) 30 જાન્યુઆરીથી 27 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગલુરુ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (શુક્રવાર દીઠ) 29 જાન્યુઆરીથી 26 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (સોમવારે દીઠ) 01 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવારે) 31 જાન્યુઆરીથી 28 માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ સાપ્તાહિક (બુધવારે દીઠ) 3 ફેબ્રુઆરીથી  31  માર્ચ 2021 સુધી વીસ્તૃત કરવામાં આવી છે. આ પણ … Read More