૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું: ડો.રોહિત ભટ્ટ

ગુજરાતની કદાચ પ્રથમ ઘટના: ૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ ડો.રોહિત ભટ્ટે કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું.. ડો.રોહિતનો સંદેશ સરકારી અને કોર્પોરેટ સહિત ખાનગી … Read More

કોરોના રસી સુરક્ષિત છે તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી

અમદાવાદ સિવિલમાં કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી ૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના … Read More

विवाह समारोह में नाच उठे कार्यकर्ता, आम आदमी पार्टी का अजब प्रचार

अहमदाबाद, 21 जनवरी: अहमदाबाद शहर में आम आदमी पार्टी अपने प्रचार प्रसार का कोई भी मौका हाथ से जाने नहीं देना चाहती। इस पार्टी के कार्यकर्ता शादी और खुशी के … Read More

रामदास गौड़ की पुस्तक “हिन्दुत्व” का राज्यपाल द्वारा विमोचन 22 को

अहमदाबाद, 21 जनवरी: हिन्दी साहित्य अकादमी द्वारा प्रकाशित और रामदास गौड़ द्वारा लिखित पुस्तक का विमोचन राज्यपाल देवव्रत आचार्य द्वारा 22 को ऑनलाइन सम्पन्न होगा। पुस्तक के 10 खण्ड और … Read More

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી અમદાવાદ,૨૧ જાન્યુઆરી: ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે … Read More

કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીનો આમ આદમી પ્રચાર કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર અમદાવાદ,૨૧ જાન્યુઆરી: આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પછાડવા આમ આદમી પાર્ટી … Read More

જામનગર ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

જામનગર ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો મંત્રીશ્રી જાડેજાના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા સંવેદનશીલ સરકાર રાજ્યના જન-જનની ચિંતા કરે છે તે આજે લોકોએ સ્વાનુભાવ … Read More

રાજપીપલા સિંચાઇ યોજના ના વિવાદાસ્પદ. કાર્યપાલક ઈજનેર ની આખરે થઇ બદલી.

કેવડિયા મુકામે રાષ્ટ્રપતિ. ના કાર્યક્રમ વખતે ફરજ માં બેદરકારી બદલ તંત્ર એ નોટિસ ફટકારી હતી અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ જાન્યુઆરી: રાજપીપલા ની કરજણ સિંચાઈ યોજના. વિભાગ -4 ના … Read More

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ધ્રોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો કેબિનેટમંત્રીના આર.સી ફરદુ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા રાજ્યના ૧૦ લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા અહેવાલ: જગત … Read More

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી ગેસ,-પેટ્રોલ-ડીઝલમાં સતત … Read More