પ.પૂ.ગીતાદીદી રામાયણીએ રામ મંદિર નિર્માણ માટે અનાથ બાળાઓનાં હસ્તે ૧.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો

ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી: શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિર નિર્માણ માટે ઠેર-ઠેર થી દાનનો ધોધ વરસી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગર નજીક આવેલા બાલવા વાત્સલ્ય વાટીકાનાં … Read More