થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરતાં કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

વર્ષ:૨૦૨૨ સુધી ભારતમાં ૧ લાખથી વધુ રેલવે ક્રોસિંગોથી મુક્તિ મળશે રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં ભારતમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારત સરકારની યોજનાઓનો સૌથી વધુ લાભ ગુજરાત સરકારે … Read More