Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.

Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે. … Read More

Print Media Challenges and Change: સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું: પ્રણવ ગોલવેલકર

Print Media Challenges and Change: પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં (Print Media Challenges and Change) પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં … Read More

Naira Energy: ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

Naira Energy: રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન … Read More

Acharya Dwarkeshlalji: ષષ્ઠ પીઠ આચાર્ય દ્વારકેશલાલજીના હસ્તે અને વિપોના ઉપક્રમે ઓકસીજનની ૨૦૦ જેટલા કોન્સેંટ્રેટરનું કરાયું વિતરણ

Acharya Dwarkeshlalji: કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી વિનીત હૃદયે પ્રભુને પ્રાર્થના કરી છે: પ.પુ.દ્વારકેશલાલજી મહારાજ અહેવાલ: બી.પી.દેસાઈવડોદરા: ૨૩ મે: Acharya Dwarkeshlalji: કોરોનાની સારવારમાં ઓકસીજનની ખૂબ અગત્યતા છે જે બહુધા … Read More

Arvind Kumar Sharma: प्रधानमंत्री कार्यालय के पूर्व सचिव अरविन्द कुमार शर्मा को उत्तर प्रदेश मे अहम् जिम्मेदारी देने की तैयारी

Arvind Kumar Sharma: सीएम योगी आदित्य नाथ से मिले विशेष प्रभारी कोविड वाराणसी एमएलसी ए के शर्मा रिपोर्ट: डॉ राम शंकर सिंह लखनऊ, 23 मई: Arvind Kumar Sharma: प्रधानमंत्री नरेंद्र मोदी … Read More

Rudra Pratap Singh: सहकारिता आंदोलन के लोकप्रिय जन नेता रूद्र बाबू नहीं रहे

Rudra Pratap Singh: मिर्ज़ापुर के मंझवा से दो बार विधायक और मुलायम सरकार में मंत्री रहे रूद्र प्रताप सिंह रिपोर्ट : डॉ राम शंकर सिंहवाराणसी, 23 मई: Rudra Pratap Singh: … Read More

PREM: પશ્ચિમ રેલવે પર “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” બેઠકનું આયોજન

PREM: કર્મચારી કલ્યાણ સાથે સંબંધિત વિવિધ પહેલ અને પગલાં ની ચર્ચા અમદાવાદ , ૨૨ મે: PREM: પશ્ચિમ રેલવે પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે શુક્રવાર, 21 મે, 2021 ના રોજ “प्रबंधन में … Read More

PREM: पश्चिम रेलवे पर “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” बैठक का आयोजन

PREM: कर्मचारी कल्याण से सम्बंधित विभिन्न पहलों और उपायों पर की गयी चर्चा अहमदाबाद, 22 मई: PREM: पश्चिम रेलवे पर शुक्रवार, 21 मई, 2021 को वर्चुअल प्लेटफॉर्म के माध्यम से … Read More

Cyclone yas: ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. અમદાવાદ , ૨૨ મે: Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ … Read More

Pukhrayan Station: અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ પુખરાયાં સ્ટેશન પર પુનઃસ્થાપિત

Pukhrayan Station: ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે. અમદાવાદ , ૨૨ મે: Pukhrayan Station: રેલ પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ ના પુખરાયાં … Read More