તાઉતે વાવાઝોડાથી થયેલ નુકશાન પામેલા બાગાયતી પાકો અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો નિર્ણય, ખેડૂતોને મળશે (Guidance of agricultural scientists) કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન

Guidance of agricultural scientists: તાઉતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના નુકશાન પામેલા-પડી ગયેલા બાગાયતી પાકો-ઝાડોના પૂન: સ્થાપન રિ-ઇન્સ્ટોલેશનનો ગુજરાતનો નવતર અભિગમ સાકાર થવાની દિશામાં ખેડૂતોને મળ્યું કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના … Read More

અનુભવ: Disaster Management: મધદરિયે આવેલા તેલકુંવાના થાળા પર તાઉ’તે નો સામનો : દિલીપ સુંદરલાલ શાહ,ઇજનેર

Disaster Management: મધદરિયે આવેલા તેલકુંવાના થાળા પર તાઉ’તે નો સામનો : વડોદરાના ઇજનેર દિલીપ સુંદરલાલ શાહ આ અનુભવને અતિ અસાધારણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક ઉપયોગી પાઠ તરીકે મૂલવે છે અમે … Read More

Cyclone Relief Package: તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદરૂપ થવા મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ

Cyclone Relief Package: એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઉ’તે વાવાઝોડા અસરગ્રસ્ત (Cyclone Relief Package) વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ … Read More

Climate change: जलवायु परिवर्तन से जुड़े हैं तूफ़ान यास, तौकते और अम्फान के तार

Climate change: ऐसा ही रुख़ तूफ़ान तौकते और अब तूफ़ान यास में देखा गया। हालांकि दोनों तूफ़ानों की  प्रतिक्रिया एक ही तरह की है लेकिन इन दोनों में भूगोल से … Read More

Compensation: તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે વળતર ચૂકવવા પરેશ ધાનાણીની માંગણી

Compensation: તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની માંગણી તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી … Read More

Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.

Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે. … Read More

Karmayogi: ‘‘તાઉતે’’ વાવાઝોડું વિશાળ વૃક્ષને ધરાશાયી કરી શક્યું પરંતુ કર્મયોગીઓના કર્મયોગને નહી !

Karmayogi: વાવાઝોડાના સમયે ઘોર અંધારી રાત્રે જસદણ – આટકોટ સ્ટેટ હાઈવે ઉપર ધરાશાયી થયેલ વિશાળ વૃક્ષને મધ્ય રાત્રીએ જ ગણતરીના સમયમાં દૂર કરતી જસદણ વહિવટી તંત્રની ક્વીક રીસ્પોન્સ ટીમ અહેવાલ: … Read More

Ship rescue update: अरब सागर में चार दिन बाद भी रेस्क्यू जारी, डूबे 37 लोगों के शव बरामद, 38 लापता

Ship rescue update: ताउ ते चक्रवात की चेतावनी जारी करने के बाद भी बार्ज पी-305 जहाज उस क्षेत्र में क्यों रुका रहा। फिलहाल इस संबंध राज्य सरकार जांच करेगी। अहमदाबाद, … Read More

PI Gamit: અમદાવાદના આ વિસ્તારમાં ભારે પવન સાથે ઝાડ પડવાથી રસ્તો બંધ થઇ ગયો, AMCને જાણ કરવા છતાં મદદ ના મળતા પોલીસ મદદે આવી

PI Gamit: અમદાવાદ ના મણિનગર-જશોદાનગર ના મુખ્ય માર્ગ પર આવેલા ગોર ના કુવા ની ઘટના વિજયપાર્ક સોસાયટી ની સામે ભારે પવન સાથે ના વાવાઝોડા મા ધરાશયી થયેલ વિશાળ ગુલમહોર ના … Read More

Food packet: 12 હજાર ફૂડ પેકેટ તૈયાર કરીને વાવાઝોડાથી અસર પામેલાઓને વિતરિત કર્યા..

અમદાવાદ , ૧૯ મે: Food packet: જેના દિલમાં સેવાની સુવાસ મહેંકતી હોય તેના માટે સેવાના અવસરની કોઇ ખોટ હોતી નથી. મૂળ માણસા વિસ્તારમાં આજોલ ગામના વતની, લોકસેવક, સમાજ સેવક, રાજકિય … Read More