તાઉતે વાવાઝોડાથી થયેલ નુકશાન પામેલા બાગાયતી પાકો અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો નિર્ણય, ખેડૂતોને મળશે (Guidance of agricultural scientists) કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન

Guidance of agricultural scientists: તાઉતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના નુકશાન પામેલા-પડી ગયેલા બાગાયતી પાકો-ઝાડોના પૂન: સ્થાપન રિ-ઇન્સ્ટોલેશનનો ગુજરાતનો નવતર અભિગમ સાકાર થવાની દિશામાં ખેડૂતોને મળ્યું કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના … Read More