Paresh dhanani: વિપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે કોંગ્રેસ પરિવાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પહોંચાડાયા.

Paresh dhanani: પરેશભાઈ ધાનાણી નાં માર્ગદર્શન તળે સુરત અને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ઘઉં, બાજરીનો લોટ સહિતના ફૂડ પેકેટ તૈયાર કરી ને અસરગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે પહોંચાડવામા આવી રહ્યા છે. … Read More

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રને તાકીદ

Restoration and relief: વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં આવતીકાલથી નુકસાનીના સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે : યોગ્ય તમામ વ્યક્તિઓને કેશડોલ્સ, ઘરવખરી સહાય તથા અન્ય આર્થિક સહાય ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજયાં … Read More