प्रधानमंत्री ने पंडित जसराज के निधन पर शोक व्यक्त किया

17 AUG 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने पंडित जसराजजी के निधन पर शोक व्यक्त किया है। प्रधानमंत्री ने कहा, “पंडित जसराजजी के दुर्भाग्यपूर्ण निधन से भारतीय … Read More

“पंडित जसराज जी अपनी अद्वितीय रचनाओं के माध्यम से हमेशा हमारे दिलों में रहेंगे”: अमित शाह

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने विख्यात शास्त्रीय गायक पंडित जसराज के निधन पर गहरा दुख व्यक्त किया “संगीत मार्तंड पंडित जसराज जी एक असाधारण कलाकार थे जिन्होंने अपनी … Read More

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર વેબીનાર યોજાયો

 શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો નવી રાષ્ટ્રીય શિક્ષણ  નીતિ 2020 પર વેબીનાર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદ દ્વારા આયોજન જીવન મુલ્યોને ટકાવી રાખે તેવી સર્વગ્રાહી અને સર્વ સમાવેશક છે … Read More

નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે સંસદીય સમિતિની બેઠક યોજાઈ

ગુજરાતની ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પ્રથમ સંસદીય સમિતિની બેઠક યોજાઈ-ભરત પંડયા બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. … Read More

સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

જામકંડોરણા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું રિપોર્ટ:રાધિકા,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ: રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દરેક જીલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા … Read More

જામનગરમાં ભારે વરસાદના પગલે એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત….

રિપોર્ટ:જગત રાવલ, જામનગરહવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ભરમાં આગામી પાંચ દિવસ માટે અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની એક ટિમ જામનગર ખાતે … Read More

ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટરની વિશિષ્ઠ કામગીરી

૨૪૦૦થી વધુ  આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સેમ્પલ કલેક્શન, ૧૫૦૦ થી વધુ એન્ટિજન ટેસ્ટ કરાયા ૧૧ ધન્વંતરિ રથ દ્વારા ૪૦ હજારથી વધુ લોકોની તપાસ તેમજ ઉકાળાનું વિતરણ રિપોર્ટ:રાજકુમાર,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ, સૌરાષ્ટ્રના હબ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કોવીડ … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા શ્રમ દિવસ”ની ઉજવણી કરાઈ

“મહિલા શ્રમ દિવસ” ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરનીશ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરાઈ રિપોર્ટ:પ્રિયંકા,રાજકોટ રાજકોટ, ૧૭, ઓગસ્ટ: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની … Read More

લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’

જસદણ-વીંછીયા તાલુકામાં સ્વાસ્થ્ય અને શિક્ષણની નેમ સાથે લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’ જસદણ-વીંછીયા તાલુકાની ૨૦૮ આંગણવાડીની બહેનોએ લોકડાઉન-અનલોકમાં ઘરે ઘરે જઈને ૧૦ હજારથી વધુ બાળકોને પૌષ્ટિક આહાર, પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કીટનું … Read More

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 17 … Read More