વડાપ્રધાન મોદી ના જન્મદિવસ પર સ્મરણો તાજા કરતા રાજ્ય સભા ના સાંસદ પરિમલભાઈ નથવાણી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર,આજે17 સપ્ટેમ્બર 2020ના શુભ દિવસના ઉપલક્ષ્યમાં નરેન્દ્ર મોદી વિષે સંસ્મરણોના જામનગરના પનોતાપુત્ર અને તાજેતરમાં જ આન્દ્રપ્રદેશ માંથી રાજ્યસભા માટે ચૂંટાયેલા પરિમલ ભાઈ નથવાણી એ … Read More

“એક વાત મહાત્માની” અંક ૩ : યુવાન ગાંધી

જે સમયે ભારત પર રાની વિકટોરીયાનું રાજ ચાલતું હતું  તે સમયગાળામાં ગુજરાતનાં પોરબંદરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ જન્મેલા મોહનદાસએ પિતા કરમચંદનાં ચોથા અંતિમ લગ્નનાં છલ્લે ખોળે જન્મેલા પુત્ર હતા. ગાંધીનાં … Read More

ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More

आयुर्वेद शिक्षण और अनुसंधान संस्थान विधेयक 2020 आज संसद द्वारा पारित

जामनगर, गुजरात में स्‍थापित होने वाले इस संस्‍थान का नाम आयुर्वेद शिक्षण एवं अनुसंधान संस्‍थान (आईटीआरए) होगा। इसे राष्‍ट्रीय महत्‍व के संस्‍थान (आईएनआई) का दर्जा दिया जाएगा। 16 SEP 2020 … Read More

2960 लोगों की में जांच में मिले 46 (1.6%) पॉजिटिव सात स्थानों पर पॉजिटिविटी रेट रही शून्य

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 16 सितम्बर:उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर 15 सितंबर से जिले के वल्नरेबल क्षेत्रों पर चलाई जा … Read More

प्रधानमंत्री 18 सितंबर को दोपहर 12 बजे कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे

प्रधानमंत्री ऐतिहासिक कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे यात्रियों की सुविधा के लिए बिहार में नए रेल मार्गों और विद्युतीकरण परियोजनाओं का उदघाटन करेंगे 16 SEP 2020 by PIB … Read More

दिल्ली में पराली से सीधे खेत में बनाई जाएगी खाद: गोपाल राय

– पर्यावरण मंत्री गोपाल राय ने भारतीय कृषि अनुसंधान संस्थान पूसा की तरफ से पराली से खेत में खाद बनाने की विकसित की गई तकनीक (बाॅयो डी-कंपोजर) का डेमोस्ट्रेशन देखा … Read More

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी, ‘आप’ सरकार डीयू के कॉलेजों के शिक्षकों का साथ है- डिप्टी सीएम मनीष सिसोदिया – कैग के लेखा परीक्षकों ने … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર … Read More