વડાપ્રધાન મોદી ના જન્મદિવસ પર સ્મરણો તાજા કરતા રાજ્ય સભા ના સાંસદ પરિમલભાઈ નથવાણી
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર,આજે17 સપ્ટેમ્બર 2020ના શુભ દિવસના ઉપલક્ષ્યમાં નરેન્દ્ર મોદી વિષે સંસ્મરણોના જામનગરના પનોતાપુત્ર અને તાજેતરમાં જ આન્દ્રપ્રદેશ માંથી રાજ્યસભા માટે ચૂંટાયેલા પરિમલ ભાઈ નથવાણી એ … Read More