જામનગરના કાલાવડ તાલુકાના પી.એસ.આઈ ક્યાં કારણોસર થયા સસ્પેન્ડ જાણો…

હોદા નો દુરુપયોગ કરી કબઝે લેવાયેલી મુદામાલ ની કારનો અંગત કામ માટે કર્યો ઉપયોગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:સતાના મદમાં રાચતા અધિકારીઓ પોતાના હોદાનો દુરુપયોગ કેવો અને કેવી … Read More

પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર.

સમગ્ર શહેરમાં ૩૬પ દિવસ 24×7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે ગાંધીનગર મહાનગરને મળી અનોખી ભેટ રૂ. રર૯ કરોડની પીવાનું શુદ્ધ પાણી … Read More

જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નું શા માટે કરાયું સન્માન જાણો…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:મૂળ જામનગરના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા એ આઇપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન મેળવવા માટે ફક્ત ભારતીય ખેલાડી … Read More

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી

વડાપ્રધાનશ્રીનો ૭૦મો જન્મદિવસ બન્યો ખેડૂત કલ્યાણ ઉત્સવગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રાકૃતિક ખેતીને … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા 21 સપ્ટેમ્બર થી ત્રણ જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ થી ચલાવવા નો નિર્ણય

અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર:વિશિષ્ટ રેલ માર્ગો પર યાત્રીઓ ની માંગ ને દેખતા રેલ મંત્રાલય એ 21 સપ્ટેમ્બર 2020 થી 20 જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાથી ત્રણ જોડી … Read More

21 सितम्बर से अहमदाबाद से तीन जोड़ी क्लोन स्पेशल ट्रेन चलाई जायेगी

अहमदाबाद, 17 सितम्बर:विशिष्ट रेल मार्गों पर यात्रियों की भारी मांग को देखते हुए, रेल मंत्रालय ने 21 सितम्बर, 2020 से 20 जोड़ी क्लोन स्पेशल ट्रेनें चलाने का निर्णय लिया है।  इन 20 जोड़ियों में से पाँच जोड़ी क्लोन स्पेशल ट्रेनें पश्चिम … Read More

भारत में 82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड

भारत ने लगातार दूसरे दिन भी  82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड बनाया अभी तक 40 लाख से अधिक लोग हो चुके हैं रिकवर सक्रिय मामलों की … Read More

જામનગરના ધ્રોલ ખાતે રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા … Read More

भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए काम करने के लिए प्रतिबद्ध है: श्री प्रकाश जावडेकर 

जी-20 देशों के पर्यावरण मंत्रियों की बैठक में भू- क्षरण और कोरल रीफ के संरक्षण कार्यक्रम के वैश्विक पहल की शुरुआत भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए … Read More

વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ … Read More