જામનગરના અલિયાબાડા ગામમાં શેની થઈ ચોરી જાણો

મોટા વાહન માં આવેલા કોઇ તસ્કરો એક ગીર ગાય ની ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા … Read More

જામનગરમાં મોડી રાત્રે એપાર્ટમેન્ટ ના ફ્લેટ માં આગથી દોડધામ

ફ્રીજ પાસે ઈલેક્ટ્રીક વાયરીંગ સળગતાં આગ ભભૂકી: ફાયરે આગ ને સમયસર કાબૂમાં લીધી અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગરમાં ગુરુદ્વારા નજીક આવેલા એકતા એપાર્ટમેન્ટ ના ગ્રાઉન્ડ ફોર્મમાં એક ફ્લેટમાં … Read More

જામનગરના જોડિયા ગામે કોરોના સામે કવચ રૂપી આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તેમજ નિયામક ની કચેરી ગાંધીનગર વિભાગીય નાયબ નિયામક ની કચેરી રાજકોટ તથા જિલ્લા વિકાસ અધિકારી જામનગરના માર્ગદર્શન નીચે … Read More

દેવભૂમિ દ્વારકા માંથી ચરસ નો જંગી જથ્થો મળી આવ્યો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૬ સપ્ટેમ્બર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક મોજપ ગામે થી એસ.ઓ.જી. પોલીસે ચરસ નો જથ્થો પકડી પાડ્યો હતો.નાના એવા મોજપ ગામે થી 6 કિલો 736 ગ્રામ … Read More

માનસિક મંદીથી મુકત રહેજો, આર્થિક મંદીને પહોંચી વળાશે…

સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે. લેખકઃ કાના … Read More

સુશાંતના પરિવારના વકીલની પ્રેસ કૉંફ્રેંસ,વિકાસ સિંહે કર્યા શું મોટા ખુલાસા?

અહેવાલ: હેમાલી ભટ્ટ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને 105 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે. સીબીઆઈએ પણ તપાસ હાથ ધર્યાના અનેક દિવસો થયા ગયા છે.એવામાં હજુ સુધી સીબીઆઈ તરફથી કોઈ નિવેદન … Read More

કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More

પી.પી.ઈ. કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા છે:કિશોરભાઈ મકવાણા

સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે: શ્યામજીભાઈ મકવાણા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના … Read More

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More