પી.પી.ઈ. કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા છે:કિશોરભાઈ મકવાણા

સમરસ કોવિડ કેર સેન્ટરના સ્ટાફની નિસ્વાર્થ સેવા અને અવિરત કામગીરીના પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થાય છે: શ્યામજીભાઈ મકવાણા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: કોરોનાના સંક્રમણ વચ્ચે સતત કાર્યરત કોરોના … Read More