वन नेशन वन राशन कार्ड- अब तक की और आगे की यात्रा

एनएफएसए के अंतर्गत ‘देशव्यापी पोर्टेबिलिटी’के माध्यम से देश के सभी प्रवासी लाभार्थियों को सब्सिडी वाले खाद्यान्न की बिना किसी परेशानी के डिलीवरी 19 AUG 2020 by PIB Delhi वन नेशन … Read More

હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

સખી મંડળની બહેનોને રોજગારીનો મળ્યો નવો વિકલ્પ રાજકોટ,૧૯ ઓગસ્ટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ … Read More

રેલના કોચિંગ ડેપો સાબરમતીએ શ્રેષ્ઠતા માટે ચાર પ્રમાણપત્ર મેળવ્યા

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગના સમન્વિત રેલના કોચિંગ ડેપો સાબરમતીને તાજેતરમાં શ્રેષ્ઠતા માટે ચાર પ્રમાણપત્ર મળ્યા છે, જે વધુ સારા મેનેજમેન્ટ માટે ટૂંકા સમયમાં મેળવેલી નોંધપાત્ર પ્રાપ્તિ છે. વિભાગીય વ્યવસ્થાપક શ્રી … Read More

एकीकृत कोचिंग डिपो साबरमती को मिले चार उत्कृष्टता प्रमाण पत्र

       मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा ने बताया कि जनवरी 2019 में स्थापित इंटीग्रेटेड कोचिंग डिपो साबरमती ने क्वालिटी मैनेजमेंट के लिए ISO 9001: 2015 प्रमाण … Read More

धनबाद:भाजपा नेता की गोली मारकर हत्या

19अगस्त,धनबाद। बुधवार की दोपहर अपराधियों ने दुस्‍साहस का परिचय देते हुये बीजेपी नेता की गोली मारकर हत्‍या कर दी। बेखौफ बाइक सवार अपराधियों ने भाजपा नेता सतीश सिंह को समीप … Read More

જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્યમાં પક્ષીઓનો અડ્ડો

જાંબુઘોડા અભયારણ્ય વિશેષ ૧૩૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ ભુભાગમાં ફેલાયેલા જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્યમાં ૧૮૦ થી વધારે જાતિ અને પ્રજાતિઓના પક્ષીઓનો અડ્ડો પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ ધનપુર દ્વારા પ્રકાશિત જાંબુઘોડા … Read More

બ્રેકિંગ:અંબાજીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા કુલ 30 લોકોના રેપિડ કીટ થી કરાયા ટેસ્ટ અંબાજીમાં કોરોના ના કુલ 15 એક્ટિવ કેસ. . . .ધનવંતરી રથ દ્વારા સતત કરવામાં આવી … Read More

ભાજપના નેતાઓ પરના હુમલાઓના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાતની ATS:પ્રદીપસિંહજી જાડેજા

ભાજપના નેતાઓ પરના હુમલાઓના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાતની એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અમદાવાદની હોટલ વિનસ પર મોડી રાત્રે ATS દ્વારા ઘેરો લગાવી હુમલાખોરને જબ્બે કરાયો પૂર્વ … Read More

22 ઓગષ્ટ થી ખોડિયાર- ગાંધીનગર વચ્ચેનો રેલવે ક્રોસિંગ નં. 12 બંધ રહેશે.

અમદાવાદ,૧૯ ઓગસ્ટ:અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર – ગાંધીનગર રેલવે વિભાગ વચ્ચેની 521/13-14 કિમી પર સ્થિત રેલવે  ક્રોસિંગ નં.12 ને 522/6-7 કિમી પર સ્થિત  રેલવે ક્રોસિંગ નં. 13 ‘બી1’ સાથે જોડવામાં આવી … Read More

22 अगस्त से खोडियार–गांधीनगर के बीच स्थित रेलवे क्रॉसिंग नं॰ 12 बंद होगा

अहमदाबाद,19 अगस्त:अहमदाबाद मण्डल पर खोडियार – गांधीनगर रेलखण्ड के बीच KM. 521/13-14 स्थित रेलवे क्रॉसिंग सं. 12 को KM. 522/6-7 स्थित रेलवे क्रॉसिंग 13 ‘B1’के साथ जोड़ा जोड़ा जा रहा … Read More