કોરોનાના કહેર વચ્ચે શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષક

કોરોનાના કહેર વચ્ચે  આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ,૨૦ ઓગસ્ટ:વ્યક્તિના મુલ્યનિષ્ઠ જીવન નિર્માણના પાયામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે નાનું … Read More

કોરોનાના ૭૧ જેટલા દર્દીઓના સગાઓને તેમનો કિંમતી સામાન પરત કર્યો કોરોના વોરીયર્સ

પ્રામાણિકતાની જયોત જલાવતા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ “હલ્લો………..” કૌશિકભાઈ બોલે છે ? હું રાજકોટ કોવિડ કેર હોસ્પિટલના હેલ્પડેસ્કમાંથી વાત કરૂ છું. દિપકભાઈ ઠાકરશીભાઈ શેઠ આપના શું થાય ? એ મારા બનેવી છે. એમના … Read More

दिल्ली में 101.5 दिन में डबल हो रहे कोरोना के केस: अरविंद केजरीवाल

सीएम अरविंद केजरीवाल का प्रयास लाया रंग, दिल्ली में 101.5 दिन में डबल हो रहे कोरोना के केस, देश में 28.8 दिन में ही डबल हो रहे केस – दिल्ली … Read More

दिल्ली के 2 करोड़ लोगों में से 59 लाख में करोना का खतरा बहुत कम रहेगा:सतेंद्र जैन

– दूसरे सिरोलाॅजिकल सर्वे में 29.1 प्रतिशत लोगों में एंटीबाॅडीज मिली, जबकि पहले सर्वे में करीब 22 प्रतिशत लोगों में एंटीबाॅडीज पाई गई थी- सतेंद्र जैन – अभी भी दिल्ली … Read More

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મુંબઈ વિભાગનું સંરક્ષા નિરીક્ષણ સમીક્ષા માટે બોઈસર ગુડ્સ શેડની મુલાકાત.

કોરોના વાઈરસ મહામારીના લોકડાઉનના મુશ્કેલ સમયમાં પણ પશ્ચિમ રેલવેના પૈડાં ક્યારેય સંપૂર્ણપણે બંધ રહ્યા નથી અને આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગોમાં અતિ આવશ્યક વસ્તુઓના નિરંતર પરિવહન … Read More

શ્રીમતી તનુજા કંસલ દ્વારા પશ્ચિમ રેલવેનાં મેડીકલ કર્મવીરો માટે નોંધપાત્ર ડોનેશન અને સહયોગ

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ, જેમણે 74માં સ્વાતંત્ર્ય દિવસના અવસરઉપર વીડીયો લીંકનાં માધ્યમથી જગજીવન રામ દવાખાનાના ડોકટર તેમજ પેરામેડીકલ સ્ટાફનાં પરિશ્રમ અને સમર્પણની ખૂબજ પ્રસંશા કરી. … Read More

૨૧ વર્ષની નાની વયે પ્લાઝમા ડોનેટ કરી યુવાઓની પ્રેરણાસ્ત્રોત બની જાનકી કળથીયા

સુરત ખાતે સ્મીમેરની પ્રથમ અને સૂરતની ત્રીજી મહિલા ડોનર બની કોરોનાના અજ્ઞાત લક્ષણો ધરાવતાં લોકો પણ સ્વસ્થ થઈ શરીરમાં એન્ટીબોડીના આધારે પ્લાઝમા ડોનેટ કરી શકે છે.: જાનકી કળથીયા સૂરતમાં ૬૯૦ … Read More

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦:ભારતમાં સ્વચ્છતાની દ્ષ્ટિએ સુરત બીજા ક્રમે

રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સૂરતઃગુરૂવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ ૨૦૨૦ ના જાહેર થયેલા પરિણામ … Read More

આણંદ જિલ્લા નું ગોરવ..સ્વાચ્છતા સર્વેક્ષણ માં રાજ્ય માં પેટલાદનગરપાલિકા પ્રથમ સ્થાને…

સ્વાચ્છતા સર્વેક્ષણ માં રાજ્ય માં પેટલાદનગરપાલિકા પ્રથમ સ્થાને…રાષ્ટ્રીય ઝોન માં ૧૯ માં ક્રમેપેટલાદ નગર જનો માં આનંદ રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં પેટલાદ નગરપાલિકા એ સમગ્ર ગુજરાત રાજ્યની કુલ ૧૬૨ નગરપાલિકાઓમાં … Read More

સોલા સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધી..“બાળકો સાથે ‘આશા’ પણ જન્મી..”

કોરોના કાળમાં ૧૮૦૦થી વધુ સગર્ભાઓની સલામત પ્રસૂતિ… જટિલ ગણાતી ૧૦૦ થી વધુ ગાયનેક સર્જરી પણ કરાઈ સંકલન: હિમાંશુ ઉપાધ્યાય ૨૦ ઓગસ્ટ:‘અમદાવાદથી નજીક હેબતપુરમાં રહેતા દિપીકાબેનને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી…દિપીકાબેનને HRCT … Read More