પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

प्रधानमंत्री ने नवरात्रि के पहले दिन की लोगों शुभकामनाएं दी

17 OCT 2020 by PIB Delhi प्रधानमंत्री नरेंद्र मोदी ने नवरात्रि पर्व की शुरुआत पर लोगों को शुभकामनायें दी हैं। नवरात्रि के प्रथम दिवस पर मां शैलपुत्री को नमन करते … Read More

સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા

તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા સુરત, ૧૭ ઓક્ટોબર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા … Read More

भारत ने एक महत्वपूर्ण मील का पत्थर पार किया

भारत ने एक महत्वपूर्ण मील का पत्थर पार किया डेढ़ महीने में पहली बार कोविड के उपचाराधीन रोगियों की संख्या आठ लाख से नीचे कुल संक्रमितों के केवल 10.70 प्रतिशत … Read More

ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી

બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર-અનેક લોકોને રોજગારી આપવા સાથે ઘરના ઘરનું સપનું સાકાર કરનારૂં સેકટર છે -મુખ્યમંત્રીશ્રી ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના … Read More

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૭ ઓક્ટોબર: નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના સરુ કરી છે ત્યારે જગતજનની આધ્યશક્તિ મા … Read More

શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, … Read More

“એક વાત મહાત્માની” અંક ૨૯: છેલ્લો ઉપવાસ

ભારત દેશ ગુલામીમાંથી મુક્તિ મળે હજુ માંડ થોડો સમય થયો હતો દેશના થયેલા બે ભાગ હજુ દેશવાસીઓ ભૂલી શક્ય ન હતા, તેવામાં તારીખ કાશ્મીરનાં રાજા હરિસિંહ એ તારીખ ૨૯ મી … Read More

પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ચાંદલોદિયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે, 17 ઓક્ટોબર 2020 થી પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા તરફ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ, ચાંદલોડીયાને બદલે આંબલી રોડ સ્ટેશન પર રોકાશે.  … Read More