“એક વાત મહાત્માની” અંક 30 : અભિપ્રાયો

વિશ્વચિંતક, સમાજસુધાર એવા મહાત્મા ગાંધીજી દેશ અને પરદેશનાં મહાનુભાવોએ ગાંધીજીએ કરેલી સત્ય, અહિંસા અને સદભાવના અંગેની કામગીરીને ટાંકતા પોતાના વિચારો ,અભિપ્રાયો આપ્યા હતા. જેમાં લેખકો, રાજકારણીઓ, સામાજિક ચિંતકો, ધાર્મિક વડાઓ … Read More

મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તાર માટે રાજકોટ કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારમાં સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન અને ધાર્મિક-રાજકીય મેળાવડા સંદર્ભે રાજકોટ કલેકટરશ્રી રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર કોવિડ-૧૯ની વૈશ્વીક મહામારીના સમયે સંકક્રમણને ફેલાતો અટકાવવા તથા ચાલુ … Read More

उपमुख्यमंत्री मनीष सिसोदिया ने दिल्ली स्पोर्ट्स यूनिवर्सिटी के लिए मूंडका में प्रस्तावित स्थल का निरीक्षण किया

मुख्यमंत्री अरविंद केजरीवाल का सपना है युवाओं को विश्वस्तरीय खेल के अवसर मिलें :  उपमुख्यमंत्री  श्री मनीष सिसोदिया खेल की दुनिया में देश का नाम रौशन करेगी दिल्ली स्पोर्ट्स यूनिवर्सिटी … Read More

કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના … Read More

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ વિશેષ ઉપસ્થિતિ રાજકોટ, ૧૭ ઓક્ટોબર:  જેતપુર તાલુકાના જુની સાકળી ગામ … Read More

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી અહેવાલ: નરેશ … Read More

અમદાવાદ-યશવંતપુર સ્પેશ્યલ તથા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદ થઈને ચાલશે

અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: આગામી દશેરા અને દિવાળી તહેવારો દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી યશવંતપુર એક્સપ્રેસ અને ઉપરાંત 3 જોડી વિશેષ ટ્રેનો અમદાવાદ થઈને … Read More

अहमदाबाद – यशवंतपुर स्पेशल तथा 5 जोड़ी और फेस्टिवल स्पेशल ट्रेन अहमदाबाद होकर चलाई जाएंगी

अहमदाबाद, 17 अक्टूबर: आगामी दशहरे एवं दिपावली त्योहारों के दौरान पश्चिमी रेलवे द्वारा यात्रियों की मांग  एवं सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से यशवंतपुर तथा इसके अतिरिक्त 5 … Read More