પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખા થી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો અમદાવાદ – ખુર્દા રોડ, ગાંધીધામ – ખુર્દા રોડ અને … Read More

કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ:મુખ્યમંત્રીશ્રી

રાજકોટ મેડીકલ ક્ષેત્રે હબ બનવા જઈ  રહ્યું છે -કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે મેટ્રોસિટીમાં નહી જવુ પડે:નીતિનભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં  કોવીડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે … Read More

प्रधानमंत्री ने केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की

09 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज केदारनाथ धाम में चल रहे विकास कार्य की समीक्षा की। समीक्षा में केदारनाथ में बुनियादी ढाँचे को बढ़ावा … Read More

केवल स्थिरता ही मानव जाति को प्रकृति के प्रकोप बचाएगी:केंद्रीय पर्यावरण मंत्री

केंद्रीय पर्यावरण मंत्री ने कहा कि केवल स्थिरता ही मानव जाति को प्रकृति के प्रकोप बचाएगी आत्म-निर्भर होने का मतलब दुनिया से दूर होना नहीं बल्कि यह दुनिया से और … Read More

વડોદરા જિલ્લા કલેકટરશ્રી દ્વારા પુરવઠા વિતરણમાં ગેરરીતિ આચરનારા સામે સખ્ત કાર્યવાહી

સોખડા -1અને વાસણા-કોતરીયાના વાજબી ભાવની દુકાનોના દુકાનદારોનો પરવાનો કાયમી રીતે રદ કરાયો પરવાનો રદ કરવા ઉપરાંત કાર્ડ ધારકોને ઓછા આપેલા અનાજના જથ્થાની કિંમત પેટે એક દુકાનદારને રૂ.83108 નો અને બીજાને … Read More

पश्चिम रेलवे चलाएगी अहमदाबाद , गांधीधाम और ओखा से खुर्दा रोड के बीच तीन स्पेशल ट्रेनें

अहमदाबाद, 09 सितम्बर:पश्चिम रेलवे द्वारा यात्रियो की मांग एवं उनकी सुविधा को ध्यान में रखते हुए तीन विशेष सुपरफास्ट ट्रेन चलाने का निर्णय लिया गया है ।ये ट्रेनें अहमदाबाद – … Read More

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી કરશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ પ્રમાણે કરવામાં આવ્યો આદેશ વડોદરા,૦૯ સપ્ટેમ્બર:પ્રશાસન … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧મી સપ્ટેમ્બરથી યોજાશે – વૈધાનિક અને સંસદીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા પાંચ દિવસ યોજાનારું આ ઐતિહાસિક સત્ર પ્રશ્નોતરીકાળ વગર યોજાશે. સત્રના પ્રથમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ … Read More

માંડવી તાલુકાના પરવટ ગામે ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

“રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૯ સપ્ટેમ્બર:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા વિવિધ જિલ્લાઓમાં તા.૦૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી … Read More

યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાનું સુરતમાં માતા-પિતા સાથે પુનઃમિલન

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૯ સપ્ટેમ્બર: ખોવાયેલા બાળકોને તેમના પરિવાર પાસે સુપરત પહોંચાડવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ઉમદા કામગીરી કરી રહ્યું છે. ૧૬ વર્ષીય યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાને … Read More