શાળાઓ-કોલેજો શરૂ થતાં ઓનલાઇન એજ્યુકેશન બંધ નહિ કરાય હાજરી એકદમ મરજીયાત છે: શિક્ષણ મંત્રીશ્રી

રાજ્યમાં ર૩ નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેની સજ્જતા-વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ DEO-યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરશ્રીઓ-શાળા સંચાલકો સાથે … Read More

અમદાવાદથી ચલાવવામા આવશે મુઝફ્ફરપુર અને દરભંગા માટે ફેસ્ટિવલની સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૧૯ નવેમ્બર: આગામી તહેવાર છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – મુઝફ્ફરપુર અને અમદાવાદ – દરભંગા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) 22 … Read More

अहमदाबाद से मुजफ्फरपुर और दरभंगा के लिए चलेगी फेस्टिवल स्पेशल ट्रेन

अहमदाबाद, 19 नवम्बर: आगामी त्यौहार छठ पूजा को ध्यान में रखकर यात्रियों की मांग व सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद – मुजफ्फरपुर एवं अहमदाबाद – दरभंगा के बीच … Read More

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More

આવતીકાલથી અમદાવાદમાં રાત્રી કર્ફયૂ

અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ રહેશે કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય અમદાવાદ, ૧૯ નવેમ્બર: ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ … Read More

અંબાજી બ્રેકીંગ. . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. .

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ નવેમ્બર: અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. .હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. . . .સુરત પાર્સીંગ ની GJ 5 JM 5296 નંબર … Read More

કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.

જામનગર શહેર માં ભાજપ ના પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરા ની આજે વિધિવત નિમણૂંક કરવામાં આવી હતી

  અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: ઘણા લાંબા સમય થી જામનગર ભાજપ શહેર પ્રમુખ ના હોદા ને લઈ ને કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી … Read More

नरहरि अमीन यू.एन. महेता से डिस्चार्ज

अहमदाबाद, 19 नवम्बर: संसदसभ्य, राज्यसभा गुजरात के नरहरि अमीन और पत्नी नीता अमीन कोरोना संक्रमित होने पर यु. ऐन. महेता अस्पताल में एडमीट हुऐ थे। वहाँ 6 दिन की ट्रिटमेन्ट … Read More

अभी मासूम है मासूमियत जिंदा रहने दो

ग़ज़ल जो सूरज की मानिंद जलना सीख जाएगावो हर अंधेरे से निकलना सीख जाएगा। न कोई हाथ पकड़ो न कोई सहारा दो उसेवो खुद गिरकर संभलना सीख जाएगा। अभी मासूम … Read More