જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More