આવતીકાલથી અમદાવાદમાં રાત્રી કર્ફયૂ
- અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય
- આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ
- રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ
- બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ રહેશે
- કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય
અમદાવાદ, ૧૯ નવેમ્બર: ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ
દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા.