पापा का देश के प्रति प्रेम और गरीबों की सेवा करने की भावना यही हमारा मकसद होगा: मुमताज पटेल सिद्दीकी

मुमताज पटेल सिद्दीकी एवं फैजल पटेल (स्वर्गीय अहमद पटेल की पुत्री एवं पुत्र ) अहमदाबाद, 26 नवम्बर: पापा हमेशा कहते थे, सबको साथ लेकर चलना, जितना हो सके सबकी मदद … Read More

અમદાવાદ થી આગરા ફોર્ટ અને ગ્વાલિયર સ્પેશિયલ સાબરમતી સ્ટેશન થી ઉપડશે

અમદાવાદ, ૨૬ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ચાલતી અમદાવાદ- આગ્રાફોર્ટ સ્પેશિયલ અને અમદાવાદ-ગ્વાલિયર સ્પેશ્યલ 28 નવેમ્બર 2020 થી આગામી ઓર્ડર સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડશે.આ ટ્રેનોના સંચાલનના સમય માં પણ … Read More

अहमदाबाद से आगरा फोर्ट एवं ग्वालियर स्पेशल साबरमती स्टेशन से चलेगी

अहमदाबाद – आगरा फोर्ट एवं अहमदाबाद- ग्वालियर स्पेशल साबरमती स्टेशन से चलेगी अहमदाबाद, 26 नवम्बर: पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन से चलने वाली अहमदाबाद -आगरा फोर्ट स्पेशल एवं अहमदाबाद- ग्वालियर … Read More

૧૯૭૧ ભારત – પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં જામનગર થી સાયકલરેલી નું પ્રસ્થાન

સાઇકલ રેલીને લખપત ખાતેથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું ૧૦ ટીમ ૧૯૭૧ કીમીનો પ્રવાસ કરી ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ લોંગેવાલા ખાતે રેલીનુ સમાપન અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ નવેમ્બર: … Read More

ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ જામનગર ખાતે દર્દીઓની સુવિધામાં ઉમેરો ખાસ લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

કોવિડના પેશન્ટ માટે ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ નવેમ્બર: જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું … Read More

અમદાવાદ ડિવિઝન પર બંધારણ દિવસની ઉજવણી કરાઈ

 અમદાવાદ, ૨૬ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ભારતીય બંધારણની 71મી વર્ષગાંઠ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા એ ડિવિઝન ઓફીસ ખાતે હાજર તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બંધારણની … Read More

अहमदाबाद मण्डल पर मनाया गया संविधान दिवस

अहमदाबाद, 26 नवम्बर: पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर भारतीय संविधान की 71वीं वर्षगांठ के अवसर पर मण्डल रेल प्रबंधक श्री दीपक कुमार झा ने मण्डल कार्यालय पर उपस्थित कर्मचारियों … Read More

જાણો કોરોનાની વેકસીનને લઈને મુખ્યમંત્રી શું કર્યું ખુલાશો..

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રી શ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી … Read More

નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી

કોરોનાગ્રસ્ત દર્દીઓને સરળ અને સત્વરે સારવાર મળી રહે તે માટે ૧૦૮ના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યુ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ‍કોરોનાની પ્રવર્તમાન સ્થિતી ધ્યાને લઇ નાયબ … Read More

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ રાજ્યમાં લોકડાઉન … Read More