જામનગર કલેકટર કચેરીએ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ નવેમ્બર: ૨૬ નવેમ્બરને આપણા રાષ્ટ્રના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ દરમિયાન ભારતના … Read More

31 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડાન પર પ્રતિબંધ રહેશે.

અમદાવાદ, ૨૫ નવેમ્બર: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અવરજવર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન … Read More

जानिये देवउठनी एकादशी की महीमा, व्रत और विधि

अहमदाबाद, 25 नवम्बर: कार्तिक मास में आने वाली शुक्ल पक्ष की एकादशी को देवोत्थान देवउठनी या प्रबोधिनी एकादशी कहा जाता है। यह एकादशी दीपावली के बाद आती है। आपाद शुक्त … Read More

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

बुराड़ी अस्पताल में 20 नए आईसीयू बेड जोड़े गए, केंद्रीय अपशिष्ट भंडार का उद्घाटन भी किया: सतेंद्र जैन

स्वास्थ्य मंत्री सतेंद्र जैन पीपीई किट पहन कर कोरोना वार्ड में मरीजों से मिलकर इलाज को लेकर फीडबैक लिया और वीडियो कॉल से परिजनों से बात भी की  बुराड़ी अस्पताल … Read More

भारत का संविधान : एक जीवंत दस्तावेज

भारतीय संविधान विश्व का सबसे विशाल एवं लिखित संविधान है। संविधान निर्मात्री सभा द्वारा संविधान निर्माण का कार्य 2 वर्ष 11 माह 18 दिन में पूरा किया गया। इस दौरान … Read More

સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

સુરત, ૨૫ નવેમ્બર: સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી રચિત જય સદ્ ગુરુ આરતીને 218 વર્ષ પૂર્ણ થતાં સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને તેમના ગામ પિરામણ લઈ જવાયો

વડોદરા, ૨૫ નવેમ્બર: કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવ્યો એમ્બ્યુલન્સ માં એરપોર્ટ થી બહાર લાવવામાં આવ્યો પાર્થિવ દેહ. એરપોર્ટ પર અહેમદ પટેલને આપી શ્રદ્ધાંજલિ. અમિત ચાવડા, … Read More